________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-ર૬૬ ]
[ ૧૫૫ સિદ્ધાંત આ છે કે –સ્વદ્રવ્ય પદ્રવ્યનું કાંઈ પણ કરવા શક્તિમાન નથી અને છતાં કરી શકે છે એમ માનવું તે મિથ્યા માન્યતા હોવાથી મિથ્યાત્વ છે, મહા અનર્થનું કારણ છે.
પરનું કર્તાપણું તો દૂર રહો, “હું પરનો જાણનાર-દેખનાર છું' એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી તો હું પોતાનો (–આત્માનો) જાણનાર-દેખનાર છું-એ પરિણામ સાર્થક છે. સમજાણું કાંઈ....? આવી વાત છે ! ગાથા ર૬૬ પૂરી થઈ.
[ પ્રવચન નં. ૩૨૦ (શેષ) અને ૩ર૧ * દિનાંક ૧૫-૨-૭૭ અને ૧૬-૨-૭૭]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com