________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ર૬૦-૨૬૧
दुक्खिदसुहिदे सत्ते करेमि जं एवमज्झवसिदं ते। तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि।। २६०।। मारिमि जीवावेमि य सत्ते जं एवमज्झवसिदं ते। तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि।। २६१ ।।
दुःखितसुखितान् सत्त्वान् करोमि यदेवमध्यवसितं ते। तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति।। २६०।। मारयामि जीवयामि वा सत्त्वान् यदेवमध्यवसितं ते।
तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति।। २६१।। હવે, અધ્યવસાયને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે છે–ઠરાવે છે (અર્થાત મિથ્યા અધ્યવસાય જ બંધનું કારણ છે એમ નિયમથી કહે છે) :
કરતો તું અધ્યવસાન-દુખિત-સુખી કરું છું જીવને', તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬O. કરતો તું અધ્યવસાન-“મારું જિવાડું છું પર જીવને ',
તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૧. ગાથાર્થ- “(સર્વાન ] હું જીવોને [ દુ:વિતસુવિતાન] દુ:ખી-સુખી [ રો]િ કરું છું” [વ ] આવું [ય તે 3થ્યવસિતં] જે તારું * અધ્યવસાન, [તત્] તે જ [પાપવવ વા] પાપનું બંધક [પુખેચ વર્ક વી] અથવા પુણ્યનું બંધક [ ભવતિ] થાય છે.
[ સર્વાન] હું જીવોને [મારા વા નીવયા]િ મારું છું અને જિવાડું છું.' [વર્] આવું [યત્ તે મધ્યવસિતં] જે તારું અધ્યવસાન, [ત ] તે જ [પા૫વશ્વ વી] પાપનું બંધક [ પુખેચ વરું વા] અથવા પુણ્યનું બંધક [ મવતિ] થાય છે.
* જે પરિણમન મિથ્યા અભિપ્રાય સહિત હોય (-સ્વપરના એત્વના અભિપ્રાય સહિત હોય) અથવા વૈભાવિક હોય તે પરિણમન માટે અધ્યવસાન શબ્દ વપરાય છે. (મિથ્યા) નિશ્ચય કરવો, (મિથ્યા) અભિપ્રાય કરવો-એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com