________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ૨૭
સમયસાર ગાથા-૨૩પ ] આ કરવું ને તે કરવું-એમ બહારનું કરવા ઉપર બધા ચડી ગયા છે. પણ ભાઈ ? એમાં જન્મ-મરણ રહિત થવાનું શું છે? જેનાથી જન્મ-મરણ રહિત ન થવાય તે કરવું શું કામનું?
અહીં કહે છે-“વત્સલપણું એટલે પ્રીતિભાવ.' જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો-અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.' હવે આઠમો ગુણધર્મીની નિ:શંકાદિ આઠ દશા છે તેમાં હવે પ્રભાવના ગુણની વાત કહેશે.
[ પ્રવચન નં. ૩૦૬
*
દિનાંક ૩૦-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com