________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૪૩
(મંવાાન્તા)
टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म । तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभवतो निश्चितं નિર્ઝરવ।।।।
સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાનથી વ્યુત થાય. વળી જે ભય ઊપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે; તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી. ૧૬૦.
હવે આગળની (સમ્યગ્દષ્ટિના નિઃશંકિત આદિ ચિહ્નો વિષેની ) ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:
[દોત્ઝીર્ણ-સ્વરસ-નિવિત-જ્ઞાન-સર્વસ્વ-માન: સદછે: ] ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને [યવ્રૂદ લક્ષ્મા]િ જે નિઃશક્તિ આદિ ચિહ્નો છે તે [સાંર્મ] સમસ્ત કર્મને [ ધ્વન્તિ ] હણે છે; [તત્] માટે, [અસ્મિન્] કર્મનો ઉદય વર્તતાં છતાં, [ તત્ત્વ ] સમ્યગ્દષ્ટિને [ પુન: ] ફરીને [ર્મ: વન્ધ: ] કર્મનો બંધ [મનાર્ અપિ] જરા પણ [ નાસ્તિ ] થતો નથી, [ પૂર્વોત્ત] પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું [ તવ્–અનુમવત: ] તેના ઉદયને ભોગવતાં તેને [ નિશ્ચિત ] નિયમથી [નિર્ઝર વ] તે કર્મની નિર્જરા જ થાય છે.
ભાવાર્થ:- સમ્યગ્દષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રકૃતિઓના ઉદયને ભોગવે છે તોપણ નિઃશંક્તિ આદિ ગુણો વર્તતા હોવાથી તેને `શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. ૧૬૧.
* * *
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છે:
* ગાથા ૨૨૮: ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી...'
સમયસાર ગાથા ૨૨૮ : મથાળુ
જોયું ? ‘ સમ્યગ્દષ્ટિઓ’–એમ બહુવચન વાપર્યું છે; કેમ ? કારણ કે સમ્યગ્દષ્ટિ જીવો અનેક છે. અલ્પ છતાં અનેક છે એમ સૂચવવા બહુવચન કહ્યું છે. અહાહા...!
૧. નિઃશંક્તિ ૨. શંકા
=
=
સંદેહ અથવા ભય રહિત.
સંદેહ; કલ્પિત ભય.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com