________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૨૮
सम्माद्दिट्ठी जीवा णिस्संका होंति णिब्भया तेण। सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका।।२२८।।
सम्यग्दृष्टयो जीवा निश्शङ्का भवन्ति निर्भयास्तेन। सप्तभयविप्रमुक्ता यस्मात्तस्मात्तु निश्शङ्काः।। २२८ ।।
(શાર્દૂનવિવ્રીહિત) लोक: शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनश्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः। लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तगी: कुतो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५५ ।।
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છે –
સમ્યકત્વવંત જીવો નિ:શક્તિ, તેથી છે નિર્ભય અને;
છે સસભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮. ગાથાર્થ:- [સભ્યEDય: નીવા:] સમ્યગ્દષ્ટિ જીવો [ નિરશઠ્ઠ: ભવન્તિ] નિઃશંક હોય છે [તેન] તેથી [ નિર્મયા:] નિર્ભય હોય છે; [ તુ] અને [યાત્] કારણ કે [ સપ્તમયવિપ્રમુp:] સસ ભયથી રહિત હોય છે [તસ્મા] તેથી [ નિશT:] નિઃશંક હોય છે (-અડોલ હોય છે).
ટીકાઃ- કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દારુણ (દઢ) નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે (અર્થાત એમ યોગ્યપણે ગણવામાં આવે છે ).
હવે સાત ભયનાં કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [:] આ ચિસ્વરૂપ લોક જ [ વિવિIભન: ] ભિન્ન આત્માનો (અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો ) [શાશ્વત: પ્રવ: સર્વન–વ્ય: સોવર:]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com