________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૪૫ (વાતા) ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्ततयैति। रङ्गयुक्तिरकषायितवस्त्रेस्वीकृतैव हि बहिर्जुठतीह।। १४८ ।।
(વા તા). ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः। लिप्यते सकलकर्मभिरेष:
कर्ममध्यपतितोऽपि ततो न।।१४९ ।। હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનારૂપે શ્લોક કહે છે:
શ્લોકાર્થ- [ રૂદ મળ્યાયિતવસ્ત્ર] જેમ લોધર, ફટકડી વગેરેથી જે કપાયિત કરવામાં ન આવ્યું હોય એવા વસ્ત્રમાં [૨યુpિ:] રંગનો સંયોગ, [અસ્વીકૃતા] વસ્ત્ર વડ અંગીકાર નહિ કરાયો થકી. [વદિ: Uવ હિ હરિ ] બહાર જ લોટે છે–અંદર પ્રવેશ કરતો નથી, [ જ્ઞાનિન: રા|૨સરિતા »ર્મ પરિઝદમાવું ન હિ તિ] તેમ જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી તેને કર્મ પરિગ્રહપણાને ધારતું નથી.
ભાવાર્થ- જેમ લોધર, ફટકડી વગેરે લગાડ્યા વિના વસ્ત્ર પર રંગ ચડતો નથી તેમ રાગભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૮.
ફરી કહે છે કે
શ્લોકાર્થઃ- [વત:] કારણ કે [ જ્ઞાનવાન] જ્ઞાની [સ્વર : પ ] નિજ રસથી જ [ સર્વરા રસવર્નનશીત:] સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો [ ] છે [તતઃ] તેથી [ps:] તે [ મધ્યપતિત: પિ] કર્મ મધ્યે પડ્યો હોવા છતાં પણ [સવનર્મfમ:] સર્વ કર્મોથી [ન તિથો] લપાતો નથી. ૧૪૯.
સમયસાર ગાથા ૨૧૭ : મથાળુ એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છે:
* ગાથા ૨૧૭ : ટીકા ઉપરનું પ્રવચન * આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસારસંબંધી છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com