________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૪૩ આનંદનું વેદના થશે. આ જ એક માર્ગ છે. આવા માર્ગને પામેલા જ્ઞાનીઓ કાંઈ પણ બીજું ઇચ્છતા નથી.
ભાવાર્થ:- “અનુભવગોચર જે વેધ વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતાં હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે?” ન કરે. આ ભાવાર્થ કહ્યો.
[ પ્રવચન નં. ૨૮૯ અને ૨૯૦
* દિનાંક ૧૧-૧-૭૭ અને ૧૨-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com