________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સમકિતીનો ભોગોપભોગ નિર્જરાનું નિમિત્ત જ કહ્યો છે હીં, કારણ કે જે દ્રવ્યનિર્જરા થાય છે તે તો તેના કારણે-કર્મના પરમાણુઓના કારણે જ થાય છે. જ્ઞાની, રાગભાવને પોતાનો માનતો નથી માટે તેનો વિરાગભાવ નિર્જરાનું નિમિત્ત થાય છે અને પૂર્વનું જે કર્મ ઉદયમાં આવ્યું તે ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.
[ પ્રવચન નં. ર૬૩-ર૬૪ * દિનાંક ૧૬-૧ર-૭૬ અને ૧૭–૧ર-૭૬ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com