________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૩
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे पाणं । अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि ।। २९३ ।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति पानम् । अपरिग्रहस्तु पानस्य ज्ञायकस्तेन स
મતિ।। રoરૂ।।
હવે, જ્ઞાનીને પાનનો (પાણી વગેરે પીવાનો ) પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાનને,
તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો શાયક ૨હે. ૨૧૩.
ગાથાર્થ:- [ અનિચ્છ: ] અનિચ્છકને [અપરિગ્રહ: ] અપરિગ્રહી [મળિત: ] કહ્યો છે [વ] અને [ જ્ઞાની] જ્ઞાની [પાનમ્] પાનને [ન રૂઘ્ધતિ] ઈચ્છતો નથી, [ તેન] તેથી [સ: ] તે [ પાનચ ] પાનનો [અપરિગ્રહ: તુ] પરિગ્રહી નથી, [જ્ઞાય: ] ( પાનનો ) જ્ઞાયક જ [ મવતિ] છે.
ટીકાઃ- ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની પાનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્દભાવને લીધે આ (જ્ઞાની ) પાનનો કેવળ જ્ઞાયક જ છે.
ભાવાર્થ:- આહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું.
સમયસાર ગાથા ૨૧૩ : મથાળુ
હવે, જ્ઞાનીને પાનનો (પાણી વગેરે પીવાનો ) પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ* ગાથા ૨૧૩ : ટીકા ઉપરનું પ્રવચન *
જુઓ, એકવાર દાખલો નહોતો આપ્યો? જામનગરવાળાનું દષ્ટાંત આપ્યું હતું કેએક ભાઈને એકનો એક દીકરો હતો, ને તે ભાઈ હંમેશાં ચૂરમું જ ખાય. હવે અકસ્માત તેનો જુવાન–જોધ દીકરો મરી ગયો. બધાં સગાં-સંબંધી તેનો દાહ–સંસ્કાર
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com