________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૯ ]
[ ૨૫૧ [સામાન્યત:] સામાન્યતઃ [સપરચ] છોડીને [ બધુના] હવે [વપરયો: વિવેદેતુમ અજ્ઞાનમ્ ૩ાિતુનના: જયં] સ્વ-પરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ [ ભૂય:] ફરીને [તમ્ વ ] તેને જ (-પરિગ્રહને જ-) [વિશેષા] વિશેષતઃ [પરિહર્તુમ ] છોડવાને [પ્રવૃત્ત:] પ્રવૃત્ત થયો છે.
ભાવાર્થ- સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઇચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યત: ત્યાગ કર્યો અને હવે (હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જાદાં જુદાં નામ લઈને) છોડે છે. ૧૪૫.
સમયસાર ગાથા ૨૦૯: મથાળું વળી આ (નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે.” હું તો જ્ઞાતા જ છું, પરિગ્રહ મારો નથી-એમ મારો નિશ્ચય છે એમ હવે કહે છે:
* ગાથા ૨૦૯ : ટીકા ઉપરનું પ્રવચન * “પદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું.'
અહાહા..! હું તો અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી પૂરણ ભરેલો, શાશ્વત, શુદ્ધ ટંકોત્કીર્ણ જ્ઞાયકસ્વભાવી પ્રભુ આત્મા છે એવી જેને અંતરમાં દષ્ટિ થઈ છે તે જ્ઞાની છે, ધર્મી છે. નિજ આત્મદ્રવ્યમાં જ અહંબુદ્ધિ હોવાથી ધર્મીને પરદ્રવ્યમાંથી અહંબુદ્ધિ છૂટી ગઈ હોય છે. ધર્મી જીવ કહે છે–પરદ્રવ્ય છેદાઓ તો છેદાઓ; મને શું છે? અહાહા...! મારાથી ભિન્ન પરદ્રવ્ય-આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, કર્મ ઈત્યાદિ છેદાઈ જાય તો પણ મને કાંઈ નથી કેમકે તે મારી કાંઈ (સંબંધી) નથી. અહા! આ શરીરાદિકના છેદ-છેદ-ટકડા-ટુકડા થઈ જાય તો પણ મને કાંઈ નથી કેમકે તે મારી ચીજ નથી. આ શરીરાદિ તો જડ-અજીવ ધૂળ-માટી છે, એ કયાં આત્મા છે?
પ્રશ્ન- શરીર જડ, ધૂળ-માટી છે, પણ કયારે ? જીવ ચાલ્યો જાય ત્યારે ને?
સમાધાનઃ- અરે ભાઈ! આ શરીર અત્યારે પણ જડ, માટી છે. જીવ ચાલ્યો જાય ત્યારે તો જડ છે જ; પરંતુ અત્યારે પણ તે જડ, માટી જ છે. વળી અત્યારે
સમસ્તમ્ વ પરિચદમ્] સ્વ-પરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને [સામાન્યત:] સામાન્યતઃ [સપીચ ] છોડીને [વધુના ] હવે, [ ગજ્ઞાનમ્ તુમના:
માં ] અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, [મૂય: ] ફરીને [તમ્ ga] તેને જ [ વિશેષાત્ ] વિશેષતાઃ [પરિક્રર્ત ] છોડવાને [પ્રવૃત્ત: ] પ્રવૃત્ત થયો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com