________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૯
छिज्जदु वा भिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं। जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ।। २०९ ।।
छिद्यतां वा भिद्यतां वा नीयतां वाथवा यातु विप्रलयम्। यस्मात्तस्मात् गच्छतु तथापि खलु न परिग्रहो मम।।२०९ ।।
(વસન્તતિના). इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहेतुम्। अज्ञानमुज्झितुमना अधुना विशेषाद्
भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः।। १४५।। વળી આ (નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે” એમ હવે કહે છે
છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે,
વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯. ગાથાર્થ:- [ fછઘતાં વા] છેદાઈ જાઓ, [fમઘતાં વા] અથવા ભૂદાઈ જાઓ, [નીયતાં વી] અથવા કોઈ લઈ જાઓ, [ અથવા વિપ્રીયમ્ યાતુ] અથવા નષ્ટ થઈ જાઓ, [સ્માત્ તમ્માત્ ઋતુ] અથવા તો ગમે તે રીતે જાઓ, તથાપિ] તોપણ [7] ખરેખર [પરિગ્ર: ] પરિગ્રહ [ મમ ન] મારો નથી.
ટીકા - પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું; કારણ કે ‘પદ્રવ્ય મારું સ્વ નથી, -હું પરદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પારદ્રવ્યનું સ્વ છે, – પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું, -હું જ મારો સ્વામી છું –એમ હું જાણું છું.
ભાવાર્થ-જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી. હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છે – * શ્લોકાર્થ- [ રૂલ્ય] આ રીતે [સમસ્તમ્ gવ પરિપ્રદ] સમસ્ત પરિગ્રહને
* આ કળશનો અર્થ આ પ્રમાણે પણ થાય છે - રૂલ્ય ] આ રીતે [સ્વપરયો: વિવેદેતુમ્
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com