________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮ ]
યન રત્નાકર ભાગ-૭ છે, જુતાને યોગ્ય છે. જડની પરીક્ષામાં રોકાઈને ભાઈ ! શું તારે નરકમાં જવું છે?
આવી વાત છે ભાઈ ! પોતાના શુદ્ધ ચૈતન્યહીરાની જેણે કિંમત કરી નથી તેઓ આ અવસર પૂરો થતાં કયાંય નરક-નિગોદમાં ચાલ્યા જશે. (અનંતકાળે પણ આવો અવસર નહિ આવે ).
[ પ્રવચન નં. ર૭૫ થી ૨૭૭ * દિનાંક ૨૮-૧ર-૭૬ થી ૩૦-૧ર-૭૬ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com