________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૦૧-૨૦૨
कथं रागी न भवति सम्यग्दृष्टिरिति चेत
परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स। ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि।। २०१।। अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो। कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो।। २०२।।
परमाणुमात्रमपि खलु रागादीनां तु विद्यते यस्य। नापि स जानात्यात्मानं तु सर्वागमधरोऽपि।। २०१।। आत्मानमजानन् अनात्मानं चापि सोऽजानन्।
कथं भवति सम्यग्दृष्टिर्जीवाजीवावजानन्।।२०२।। હવે પૂછે છે કે રાગી (જીવ) કેમ સમ્યગ્દષ્ટિ ન હોય? તેનો ઉત્તર કહે છે:
અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧. નહિ જાણતો જ્યાં આત્માને જ, અનાત્મ પણ નહિ જાણતો,
તે કેમ હોય સુદૃષ્ટિ જે જીવ-અજીવને નહિ જાણતો? ૨૦૨. ગાથાર્થ- [ રવ7] ખરેખર [ ય] જે જીવને [ TITલીનાં તુ પરમાણુમાત્રમ્ પિ] પરમાણુમાત્ર-લેશમાત્ર-પણ રાગાદિક [ વિદ્યતે] વર્તે છે [ :] તે જીવ [સામધર: ] ભલે સર્વ આગમ ભણેલો હોય તોપણ [માત્માને 1] આત્માને [૧ ગપિ નાનાતિ] નથી જાણતો; [૨] અને [માત્માન] આત્માને [ બનીનન] નહિ જાણતો થકો [ :] તે [અનાત્માનું ]િ અનાત્માને (પરને) પણ [ સનાનન] નથી જાણતો; [ નીવીનીવી] એ રીતે જે જીવ અને અજીવને [બનીનન] નથી જાણતો તે [સચદષ્ટિ:] સમ્યગ્દષ્ટિ [થે ભવતિ] કેમ હોઈ શકે?
ટીકા:- જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદભાવ છે તે ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો; અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા-એ બન્ને વડ એક વસ્તુનો નિશ્ચય થાય છે;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com