________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૪૭
अथोभयं कर्म प्रतिषेधयति
तम्हा दु कुसीलेहि य रागं मा कुणह मा व संसग्गं । साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण ।। १४७ ।।
तस्मात्तु कुशीलाभ्यां च रागं मा कुरुत मा वा संसर्गम् । स्वाधीनो हि विनाशः कुशीलसंसर्गरागेण ।। १४७।।
હવે બન્ને કર્મોનો નિષેધ કરે છેઃ
તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો, છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭.
ગાથાર્થ:- [તસ્માત્ તુ] માટે [છુશીનામ્યાં] એ બન્ને કુશીલો સાથે [Ī] રાગ [મા ત] ન કરો [ વા] અથવા [ સંસર્ગમ્TM] સંસર્ગ પણ [મા] ન કરો [fs] કારણ કે [ શીનસંસÁરામેળ] કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી [ સ્વાધીન: વિનાશ: ] સ્વાધીનતાનો નાશ થાય છે (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે).
ટીકાઃ- જેમ કુશીલ (ખરાબ ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણ થાય છે તેવી રીતે કુશીલ એવાં શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે.
*
*
હવે બન્ને કર્મોનો નિષેધ કરે છે:
*
સમયસાર ગાથા ૧૪૭ : મથાળું
* ગાથા ૧૪૭ : ટીકા ઉપરનું પ્રવચન *
‘ જેમ કુશીલ ( ખરાબ ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણ થાય છે...'–જુઓ, હાથીને પકડવા માટે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com