SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ (શાર્દૂત્રવિક્રીડિત) यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः। किन्त्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तनमोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः।। ११० ।। વાં વિત્ત [ 5થા] જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત? (કર્મમાત્ર ત્યાજ્ય છે ત્યાં પુણ્ય સારું અને પાપ ખરાબ-એવી વાતને કયાં અવકાશ છે? કર્મસામાન્યમાં બન્ને આવી ગયાં.) [ સચવવાહિનિનસ્વભાવમવનાત્ મોક્ષચ હેતુ: ભવન ] સમસ્ત કર્મનો ત્યાગ થતાં, સમ્યકત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી–પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું, [ નૈર્રપ્રતિવદ્ધમ ઉદ્ધતરસં] નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત (–ઉત્કટ) રસ પ્રતિબદ્ધ અર્થાત્ સંકળાયેલો છે એવું [ જ્ઞાન] જ્ઞાન [સ્વયે] આપોઆપ [ થાવતિ] દોડયું આવે છે. ભાવાર્થ- કર્મને દૂર કરીને, પોતાના સમ્યકત્વાદિસ્વભાવરૂપે પરિણમવાથી મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે, ત્યાં પછી તેને કોણ રોકી શકે ? ૧૭૯ હવે આશંકા ઊપજે છે કે-અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે? વળી કર્મ અને જ્ઞાન બને (-કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બન્ને) સાથે કેમ રહી શકે ? તે આશંકાના સમાધાનનું કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [વાવત] જ્યાં સુધી [જ્ઞાનચ વિરતિઃ] જ્ઞાનની કર્મવિરતિ [ સી. સભ્ય પામ્ ન પૈતિ] બરાબર પરિપૂર્ણતા પામતી નથી [ તાવ ] ત્યાં સુધી [ર્મજ્ઞાનસમુન્વય: પિ વિદિત:, ન છાવિત્ ક્ષતિ:] કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. [ ઝિન્દુ] પરંતુ [બત્ર કપિ ] અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં [વશત: વત્ ર્મ સમુન્નતિ] અવશપણે (-જબરદસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે [ તત્ વાય] તે તો બંધનું કારણ થાય છે, અને [ મોક્ષાય] મોક્ષનું કારણ તો, [ મ્ વ પરમ જ્ઞાન ચિતમ્] જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે- [સ્વત: વિમુ$] કે જે જ્ઞાન સ્વત:વિમુક્ત છે (અર્થાત્ ત્રણે કાળે પરદ્રવ્યભાવોથી ભિન્ન છે ). ભાવાર્થ- જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને બે ધારા રહે છેશુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. તે બન્ને સાથે રહેવામાં કાંઈ Please inform us of any errors on [email protected]
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy