________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
ચન રત્નાકર ભાગ-૫
ભાવને કરે છે પણ પરભાવને કરતો નથી અને જ્ઞાની પોતાના જ્ઞાતાદષ્ટાના પરિણામને કરે છે, રાગને કે પરને જ્ઞાની કરતો નથી.
દુઃખીને સહાય કરે, ભૂખ્યાને અન્ન આપે, તરસ્યાને પાણી પાય, નગ્નને વસ્ત્ર આપે – ઇત્યાદિ પરનાં કાર્ય જીવ કરે છે એવો અજ્ઞાનીનો ભ્રમ છે. અજ્ઞાની માને ભલે પણ પરનાં કાર્ય ત્રણકાળમાં કોઈ જીવ કરી શક્તો નથી.
ભાવાર્થ:- જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા
[ પ્રવચન નં. ૧૭૬ શેષ
દિનાંક ૫-૯-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com