________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] 271 સર્પનું ઝેર ચડ્યું હોય તો કલમને મંતરીને નાખે એટલે સર્પ એના દરમાંથી બહાર નીકળીને આવે અને ઝેર ચૂસી લે છે, તેમ ભગવાન જ્ઞાનસ્વરૂપ પરમાત્મામાં એકાકાર થઈ અનુભવ કરતાં અંદરમાં જ્ઞાનપર્યાય પ્રગટ થાય છે તે કલમ (મંત્ર ) છે તે કલમ મોહ–રાગ-દ્વેષરૂપી ઝેરનો નાશ કરી અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ બહાર કાઢે છે. * સમયસાર પ્રવચન ભાગ-૧ સમાસ * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com