________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૨૨૫
|
૪૨
પ્રવચન નંબર: | દિનાંક :
૧૧-૧-૭૬ ૪૩ ૧૨-૧-૭૬ ४४ ૧૩–૧-૭૬ ૪૫ ૧૪-૧-૭૬ ૪૬ ૧૫-૧-૭૬
| પ્રવચન નંબર : | દિનાંક : ४७
૧૬-૧-૭૬ ४८
૧૭–૧-૭૬ ૪૯ ૧૮-૧-૭૬ અને ૫)
૧૯-૧-૭૬
* સમયસાર ગાથા-૧૪ * હવે શુદ્ધનયને ગાથાસુત્રથી કહે છે:
કેવો જીવ જાણવાથી જીવ જાણ્યો કહેવાય એ વાત કરે છે. ખરેખર ભગવાન આત્મા અબદ્ધ છે, રાગ અને કર્મના સંબંધ વિનાની ચીજ છે. (જ્ઞાનની) પર્યાયમાં રાગની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ તો વ્યવહાર છે, પરંતુ રાગનો કર્મની સાથે જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એ પણ અસદભૂત વ્યવહાર છે. આત્મા અબદ્ધ કહેતાં રાગ અને કર્મના સંબંધ વિનાની ત્રિકાળી ચીજ છે એની અંતર્દષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. એવા આત્માને જાણે ત્યારે આત્માને જાણ્યો એમ ખરેખર કહેવામાં આવે છે.
* ગાથા-૧૪: ગાથાર્થ ઉપરનું પ્રવચન * : જે નવ માત્માન આત્માને ગવદ્ધપૃષ્ઠમ્ બંધરહિત અને પરના સ્પર્શરહિત, અનન્ય અન્યપણા રહિત, નિયતમ્ ચળાચળતા રહિત, વિશેષમ્ વિશેષ રહિત,
સંયુpમ અન્યના સંયોગ રહિત-એવા પાંચભાવરૂપ પુણ્યતિ દેખે છે તે તેને, હું શિષ્ય ! તું શુદ્ધાં શુદ્ધનય વિનાનિહિ જાણ.
જુઓ, નિશ્ચયનય-શુદ્ધનય આત્માને અબદ્ધસ્કૃષ્ટ જુએ છે, બંધરહિત અને પરના સ્પર્શરહિત જુએ છે. અબદ્ધપૃષ્ટને અબદ્ધસ્પષ્ટ સ્વભાવ દેખતો નથી. અબદ્ધસ્કૃષ્ટ એ તો ત્રિકાળી વસ્તુ છે. એવા ત્રિકાળી વસ્તુ તરફ નિર્મળ જ્ઞાનની પર્યાય ઝૂકે છે ત્યારે અબદ્ધસ્પષ્ટનો અનુભવ થાય છે. એને શુદ્ધોપયોગ કહે છે. ત્રિલોકનાથ જિનેન્દ્રદેવનું જિનશાસન એ શુદ્ધોપયોગ છે. એ શુદ્ધોપયોગ આત્માને અબદ્ધસ્કૃષ્ટ એટલે બંધરહિત અને પરના સ્પર્શરહિત, અન્યપણા રહિત નામ અનેરી નરનારકાદિ ગતિ રહિત, ચળાચળતા રહિત કહેતાં વૃદ્ધિ-હાનિ રહિત, વિશેષ રહિત એટલે ગુણ-ગુણીના ભેદ રહિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com