________________
| ૐ || શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસાર
ઉપર પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
વ્યવહારચારિત્ર અધિકાર |
હવે વ્યવહારચારિત્ર અધિકાર કહેવામાં આવે છે.
છે. ગાથા - પ૬ છે कुलजोणिजीवमग्गणठाणाइसु जाणिऊण जीवाणं । तस्सारंभणियत्तणपरिणामो होइ पढमवदं ॥५६॥ कुलयोनिजीवमार्गणास्थानादिषु ज्ञात्वा जीवानाम् । तस्यारम्भनिवृत्तिपरिणामो भवति प्रथमव्रतम् ॥५६॥ જીવસ્થાન, માર્ગણસ્થાન, યોનિ, કુલાદિ જીવનાં જાણીને, આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. પs.