________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૭] 393 રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો..” શ્રી પદ્મપ્રભમલધારિદેવ નગ્ન દિગંબર મુનિ હતા ને? તો, “એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) અજીવ અધિકાર નામનો બીજો શ્રુતસ્કંધ સમાસ થયો.' અને આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી દ્વારા થયેલાં શ્રી નિયમસાર ઉપરનાં પ્રવચનોમાં અજીવ અધિકાર પરનાં પ્રવચનો સમાસ થયા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com