________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હું બાળ-બુદ્ધ યુવાન નહિ, હું તેમનું કારણ નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૯. હું રાગ-દ્વેષ ન, મોહ નહિ, હું તેમનું કારણ નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૮૦. હું ક્રોધ નહિ, નહિ માન, તેમ જ લોભ-માયા છું નહીં,
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૮૧. અન્વયાર્થ– મધું] [ નારકમાવ: ] નારકપર્યાય, [ તિર્યજ્ઞાનુષવેવપર્યાય: ] તિર્યંચપર્યાય, મનુષ્યપર્યાય કે દેવપર્યાય [૧] નથી; [ વાર્તા ન હિ વણારયિતા] તેમનો (હું ) કર્તા નથી, કારયિતા (-કરાવનાર) નથી, [ વર્તુળાનું અનુમંતા ન વ ] કર્તાનો અનુમોદક નથી.
[ સ૬ માળાથાનાનિ ન] હું માર્ગણાસ્થાનો નથી, [ સ૬] હું [ T[[સ્થાનાનિ ન ] ગુણસ્થાનો કે, [ નીવસ્થાનાનિ 7] જીવસ્થાનો નથી; [ વર્તા ર દિ વારયિતા ] તેમનો હું કર્તા નથી, કારયિતા નથી, [ વર્તુણામ અનુમંતા ન વ ] કર્તાનો અનુમોદક નથી.
[ ન મર્દ વીત: વૃદ્ધ: ] હું બાળ નથી, વૃદ્ધ નથી, [ ન ાવ તરુણ:] તેમ જ તરણ નથી; [તેષાં છIR[ R] તેમનું (હું ) કારણ નથી; [ »ર્તા ન હિ વIVયિતા ] તેમનો (હું ) કર્તા નથી, કારયિતા નથી, [ ગામ અનુમંતા ન વ ] કર્તાનો અનુમોદક નથી.
[ ન શ૬ રા૫T: ટ્રેષ: ] હું રાગ નથી, દ્વેષ નથી, [ ર વ મોદ: ] તેમ જ મોહ નથી; [ તેષાં 1રનું ન] તેમનું (હું ) કારણ નથી; [ વર્તા ન હિ 1રયિતા] તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, [છગામ્ અનુમંતા ન વ ] કર્તાનો અનુમોદક નથી. | [ ન મÉ »ોધ: માન: ] હું ક્રોધ નથી, માન નથી, [ ન ઇવ મÉ માયા ] તેમ જ હું માયા નથી, [ નોમ: ન ભવાનિ] લોભ નથી; [વર્તા ન હિ વેરિયિતા ] તેમનો (હું ) કર્તા નથી, કારયિતા નથી, [ ગામ અનુમંતા ન વ ] કર્તાનો અનુમોદક નથી.
ટીકા:-અહીં શુદ્ધ આત્માને સકળ દ્ઘત્વનો અભાવ દર્શાવે છે.
બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારકપર્યાય નથી. સંસારી જીવને બહુ આરંભ-પરિગ્રહ વ્યવહારથી હોય છે અને તેથી જ તેને નારક-આયુના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષ હોય છે, પરંતુ મને શુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને–તેઓ નથી. તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચપર્યાયના ઝૂત્વવિહીનછું. મનુષ્યનામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી. ‘દેવ” એવા નામનો આધાર જે દેવપર્યાય તેને યોગ્ય સુરસ-સુગંધસ્વભાવવાળાં પુદ્ગલદ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવપર્યાય નથી.
ચૌદ ભદવાળાં માર્ગણાસ્થાનો તથા તેટલા (ચૌદ) ભેજવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો શુદ્ધનિશ્ચયનયથી પરમભાવસ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.
મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી (-ફેરફારથી ) ઉત્પન્ન થતા બાળયુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થાધિરૂપ અનેક સ્કૂલ-કૃશ વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાય મારે નથી.
સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહરાગદ્વેષ નથી.
સહજ નિશ્ચયનયથી (૧) સદા નિરાવરણસ્વરૂપ, (૨) શુદ્ધજ્ઞાનરૂપ, (૩) સહજ ચિલ્શક્તિમય, (૪) સહુજ દર્શનના ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ ( જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com