SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ - પ્રવચન નવનીતઃ ભાગ-૨ વ્યવહા૨સમકિતમાં નિમિત્ત હોઈ શકે નહીં. ઝીણી વાત છે, ભાઈ ! સમજાય છે કાંઈ ? " એ તો સંત કહે છે કે: આ તો સર્વજ્ઞ ભગવાન, પૂર્ણાનંદને પ્રાપ્ત સંતો, પૂર્ણ મહાત્માઓના મુખકમળમાંથી નીકળેલું (તત્ત્વ છે). ‘મુખકમળમાંથી (નીકળેલું )' એમ કેમ લીધું? ભગવાનને તો મુખકમળથી વાણી હોતી નથી. ભગવાનને જે વાણી હોય છે તે તો આખા શરીરમાંથી ’ૐ કાર નાદ ઊઠે છે. હોઠ બંધ, તાળવું બંધ, છતાં મુખકમળમાંથી લીધું! (કેમકે ) લોકો જાણે છે ને... કે મુખથી વાણી નીકળે છે, માટે એ અપેક્ષાએ લીધું છે. ‘પંચાસ્તિકાય ' માં પહેલી છ ગાથાઓમાં લીધું છે: “મુખકમળથી નીકળે છે.” (એમ તો ) ભગવાનને મુખકમળથી વાણી નથી નીકળતી. પણ લોકો એમ જુએ છે ને કેઃ ‘આમ બોલે છે, એટલે ‘મુખકમળ ’ લીધું છે. બાકી તો ‘સર્વાંગી વાણી' નીકળે છે. હોઠ હલતા નથી, કંઠ હલતો નથી, જીભ હલતી નથી, હોઠ બંધ હોય. આ તો શબ્દેશબ્દમાં સમજવાની ચીજ છે, ભાઈ ? ‘પંચાસ્તિકાય ’ નાં ( પ્રવચનો) વખતે ઘણું સ્પષ્ટ કર્યું હતું. ‘પંચાસ્તિકાય ’ માં ‘મુખકમળથી નીકળેલી ’ એમ કુંદકુંદાચાર્યનો પાઠ છે. પણ મૂળ લોકો એમ જાણે છે ને કે ‘વાણી મુખથી હોય છે' વળી વાણી શ૨ી૨થી હોય! તેથી એ અપેક્ષાથી ત્યાં એમ કહ્યું. એ અહીં કહ્યું: વીતરાગસર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું (સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ આ (વ્યવહા૨) સમ્યક્ત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ છે.) 66 ‘ પંચાસ્તિકાય ' ગાથા-૨ છે. મૂળ પાઠઃ સમળમુદુ।વમટ્યું ” સંસ્કૃત પાઠઃ શ્રમળમુદ્યોાતાથે.” અને (ગુજરાતી ) હરિગીતઃ જિનવદનનિર્ગત ” શ્રમણના મુખથી નીકળેલી ( અર્થમય ) “ વવું વિળિવારળ સળિવ્યાનું ”- ચાર ગતિનો નાશ કરવાવાળી ( અને નિર્વાણની કારણભૂત) –એવી ભગવાનની વાણી છે. ‘સ્વર્ગને પ્રાપ્ત કરાવે ’ એ પણ ભગવાનની વાણી નહીં. “પેસો પળમિય સિરસા સમયમિય સુખદ વોઘ્ધામિ.” –એવા એ સમયને શિરસા નમન કરીને હું તેનું કથન કરું છું તે શ્રવણ કરો. એમ એમાંય ‘નિયમસાર ગાથા-૮ માં છેઃ તફ્સ મુદુઃવવયળ પુષ્વાવ વોસવિરદિય સુÉ”– તેમના શ્રીમુખમાંથી નીકળેલી વાણી' –એમ છે ને..! " 66 Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 66 k દ્રવ્યને તત્ત્વ પણ કહ્યાં છે ને દ્રવ્ય પણ કહે છે. (‘નિયમસાર') ગાથા-૮માં અને ૯માં તદ્યસ્થા” કહ્યું. પણ છતાં કેટલાક તકરાર કરે છે ‘દ્રવ્યને તત્ત્વાર્થ ન કહેવાય', ‘તત્ત્વ અને દ્રવ્ય જુદા છે.' પણ એ તો નવમી ગાથામાં કહ્યું ને..! “ તથત્યા રૂવિ મળિવા ”... છે! “ નીવ पोग्गलकाया धम्माधम्मा य काल आयासं । तच्चत्था इदि मणिदा णाणागुणपज्जएहिं संजुत्ता।। છે તો દ્રવ્ય પણ એને તત્ત્વાર્થ કહે છે. એમાં પણ તકરાર. એકેક શબ્દમાં વાંધો ઉઠાવે છે કે તત્ત્વાર્થ નહીં, દ્રવ્યને તત્ત્વ ન કહેવાય. દ્રવ્યને દ્રવ્ય (જ) કહેવાય. અહીં કહ્યું: અમે છયે દ્રવ્યને તત્ત્વાર્થ કહીએ છીએ. અહીંયાં તો એક એક શબ્દની જુદી જુદી બધી વ્યાખ્યા થઈ ગઈ છે. અહીં કહે છે કેઃ આ સમ્યક્ત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ (એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે). ‘સમયસાર ’ નિર્જરા અધિકારની પહેલી ગાથા (-૧૯૩) છે ને...! “સમ્યગ્દષ્ટિ જીવ જે ઇન્દ્રિયો વડે અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે.” એકકો૨ પ્રભુ એમ કહે કે પરદ્રવ્યને ભોગવાય નહીં, છતાં અહીં ક્યું: જ્ઞાની ચેતન અને અચેતનને ભોગવે છે, તે સર્વ નિર્જરાનું કારણ છે. આહા... હા ! દુનિયા એ દેખે છે ને કેઃ આ અચેત–સચેતને, સ્ત્રીને ભોગવે છે, જુઓ ! લાડવા ખાય છે; છતાં જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે! ‘ ભોગ ’ નો Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy