SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮: પ્રવચન નવનીત ભાગ-૧ ઉદયનું ફળ–બહારમાં સમવસરણ ને એ બધું એને આવે. તીર્થકરગોત્રનો ઉદય તેરમે (ગુણસ્થાને) આવે, પહેલાં ન આવે. જ્યારે એ રાગથી વિરક્ત થઈને, વીતરાગ ને કેવળજ્ઞાન થયું ત્યારે તીર્થકરગોત્રનો ઉદય આવ્યો. પણ એમાં એણે શું કર્યું? સમજાય છે કાંઈ ? પરદ્રવ્યથી વિરક્ત થા, નિવૃત્તિ લે, રાગથી નિવૃત્તિ લે. બીજા પરદ્રવ્યનો (તો) ગ્રહણ ત્યાગ ક્યાં છે? -પરદ્રવ્યનો ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહીં. “ત્યાોપાલાનશૂન્યત્વશ”િ પરનો ત્યાગ અને પરનું ગ્રહણ, એનાથી તો ભગવાન (આત્મા ) શુન્ય જ છે. અહીં તો પરભાવ એટલે રાગ. સ્ત્રી-કુટુંબ-પરિવાર ને ધંધો-દુકાનને ગ્રહણ કે દી કર્યા હતાં (કે) એને તું છોડે! એણે ગ્રહણ કર્યો હતો મિથ્યાત્વભાવ અને રાગ; એનાથી વિરક્ત થા, જેથી તને સ્વરૂપમાં રક્તપણું થાય. –એ એનો સરવાળો છે. પૂરું થયું. * * * DO) 999 O) 98 Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy