SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૪૦) (પરમાગમ ચિંતામણિ * જહાં શ્રી જિનેન્દ્રરૂપી સૂર્યકા દર્શન હૈ વહીં નિજ આત્માકા દર્શન હૈ. કોંકિ અપના આત્મા ભી સ્વભાવસે શ્રી જિનેન્દ્ર-સૂર્યક સમાન હૈ. શ્રી જિનકા સ્વભાવ વહી યથાર્થ આત્મસ્વભાવ હૈ. વહી પ્રકાશિત રત્નત્રયમઈ ભાવ હૈ, વહી વીતરાગ આત્માકા સ્વભાવ સ્વાત્મ-૨મણરૂપ હૈ. ઉસીકી સહાયતાસે આકાશકે સમાન અનંત જ્ઞાનધારી અદ્વૈતપદ પ્રગટ હોતા હૈ. ૨૧૬. - (શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભા-૧, પાનું- ૨૦૫ ) *** * ( ગરમ પાણીમાં) અગ્નિની ઊષ્ણાતાનો અને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી જ પ્રગટ થય છે. શાકના સ્વાદથી લવણના સ્વાદની તદ્દન ભિન્નતા જ્ઞાનથી જ પ્રકાશિત થાય છે. નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિભાવોનો ભેદ, કર્તૃત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો - તોડતો થકો જ્ઞાનથી જ પ્રગટ થાય છે. ૨૧૭. ( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર–ટીકા- કળશ ૬૦) *સમ્યગ્દષ્ટિ જીવ ઈચ્છા રહિત ક્રિયા કરે છે અને અંતરંગ ભોગોથી વિરકત રહે છે, તેથી તેઓ સિદ્ધ ભગવાન સમાન માત્ર જ્ઞાતા-દષ્ટા છે, કર્તા - ભોકતા નથી. ૨૧૮. (શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સર્વવિશુદ્ધિા૨, ૫દ–૯) * તત્ત્વજ્ઞાની મહાત્મા નોકર્મ અર્થાત્ શરી૨ રહિત, કર્મમલ રહિત શુદ્ધ પદાર્થકો હી અર્થાત્ આત્મા યા પરમાત્મામઈ શુદ્ધ તત્ત્વકા હી નિત્ય વારંવાર દર્શન કરતે હૈં. ૨૧૯. (શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્યસાર, શ્લોક-૬૯ ) * કેવળીઓમાં પણ ઔદયિકભાવનું નાના પ્રકા૨પણું જાણવું, કેવળીઓના ઔદિયકભાવ પણ એક સરખા હોય નહિ; કોઈ કેવળીને દંડ-કપાટરૂપ ક્રિયાનો ઉદય હોય ત્યારે કોઈ કેવળીને તે ન હોય. એ પ્રમાણે કેવળીઓમાં પણ ઉદયની નાનારૂપતા છે તો અન્ય ગુણસ્થાનોની તો વાત શું કહેવી? માટે ઔયિકભાવોના ભરોંસે જ્ઞાન નથી. ૨૨૦. (શ્રી બનારસીદાસજી, ૫૨માર્થ વચનિકા ) Please inform us of any errors on [email protected]
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy