________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૮)
(પરમાગમ – ચિંતામણિ * જો પંડિત હૈ તિનકું વૈરિયો પર ભી ક્ષમા કરની. ક્ષમા સમાન ઔર તપ નાહીં. જે વિચક્ષણ પુરુષ હૈં વે એસી બુદ્ધિ ન ધરે કિ યહ દુષ્ટ બિગાડ કરે હૈ. યા જીવકા ઉપકાર અર બિગાડ કેવલ કર્માધીન હૈ, કર્મ હી સુખ – દુઃખકો કારણ હૈ ઐસા જાનકર જે વિચક્ષણ પુરુષ હૈ તે બાહ્ય સુખ-દુઃખકે નિમિત્તકારણ અન્ય પુરુષનિપર રાગદ્વેષ ભાવ ન ધરે. ૧૯૭૮.
(શ્રી રવિણ આચાર્ય, પદ્મપુરાણ, પાનું-૪૪૩)
*
*
*
* હમ એકાંતપક્ષકો નહીં માનકર અનેકાંતપક્ષ માનતે હૈ. અંકુરકી ઉત્પત્તિકે પહિલે બીજમેં અંકુર પર્યાય નહીં થી પીછે ઉત્પન્ન હુઈ અતઃ પર્યાયકી દષ્ટિએ અંકુર બીજસે ભિન્ન હૈ. ઔર શાલિબીજી જાવિવાલા હી અંકુર ઉત્પન્ન હુઆ હૈ અન્ય જાતિકા નહીં અત: શાલિબીજ જાતિવાલે દષ્ટિએ બીજસે અંકુર અભિન્ન હૈ. (એસે દ્રવ્ય-પર્યાયકા ભિન્નભિન્ન સ્વરૂપ સમજના.) ૧૯૭૯.
(આચાર્ય અકલંકદેવ, તત્ત્વાર્થવાર્તિક, ભાગ-૫, પાનું. - ૬૮૫ ) | * દેવ ઔર મૃત્ય દોનોંકા હી નિરાકરણ નહીં હો સકતા તબ રક્ષણ યા શરણેકે લિયે કિસીકા ભી અનુસરણ કરના યા કિસીકે સામને દીનતા પ્રકાશિત કરના વ્યર્થ હી હૈ. કયોંકિ ન તો કોઈ મેરે ભાગ્યમેં પરિવર્તન કર સકતા હૈ ઔર ન મેરી મૃત્યુકો હી રોક સકતા હૈ, યે દોનોં કાર્ય અવશ્યન્માવી હું અત-એવ ઈનકે લિયે ધર્યકા અવલંબન લેના હી સતુષાંકો ઉચિત હૈ. ૧૯૮૦.
(૫. આશાધર, અનગાર ધર્મામૃત, અધિ-૬, ગાથા-૬૦)
* * * * પ્રશ્ન – રાત્રિ-દિવસ કિસકા ચિંતવન કરના?
ઉત્તર- સંસાર મિથ્યા મરીચિકાવત્ (મૃગજળવ) અસત્ય હૈ, સદા જાગૃતસ્વરૂપ પરમાત્મા સત્ય હૈ યે હી ચિંતવન કરના. ૧૯૮૧.
( શ્રી ધર્મદાસ ભુલક, જ્ઞાનોકતપ્રમાણ, ભાગ-૧, પાનું- ૧૫ ) * કદી સદ્ગના ઉપદેશ દ્વારા જિનશાસનના રહસ્યને તમે બરાબર ની કર્યું હોય – નિશ્ચય કર્યો હોય-સમજ્યા હો – તો “હું કરું છું” તેવા અહંકારપૂર્ણ કર્તુત્વની ભાવનાનો ત્યાગ કરો અને ભગવતી ભવિતવ્યતાનો આશ્રય કરો. ૧૯૮૨.
(પં. આશાધરજી, અધ્યાત્મ-રહસ્ય, શ્લોક-૬૬)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com