SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતમણિ) (૩૦૯ * જે જીવ સારી રીતે સંયત હોય તે (જીવ) પણ લૌકિકસંગથી (લૌકિક જનના સંગથી) અસંયત જ થાય છે, કારણ કે અગ્નિની સંગતિમાં રહેલાં પાણીની માફક તેને વિકાર અવયંભાવી છે. માટે લૌકિક સંગ સર્વથા નિષેધ્ય જ છે. ૧૬૨૦. (શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-ર૬૮) * સંયમસે સંયુક્ત ઔર ધ્યાનકે યોગ્ય ઇસ પ્રકાર જો મોક્ષમાર્ગ ઉસકા લક્ષ્ય અર્થાત્ લક્ષણેયોગ્ય–જાનનેયોગ્ય નિશાના જો અપના નિજ સ્વરૂપ વહ જ્ઞાન દ્વારા પાયા જાતા હૈ, ઈસલિયે ઇસ પ્રકારને લક્ષ્યકો જાનેકે લિયે જ્ઞાનકો જાનના. ૧૬૨૧. (શ્રી કુંદકુંદાચાર્ય, બોધપાહુડ, ગાથા-૨૦) * જેમ અગ્નિ કાષ્ટને ભસ્મ કરી તેના અભાવમાં ઉલટી નિર્મળરૂપે પ્રક્વલ છે, તેમ નિર્મળ જ્ઞાનરૂપ અગ્નિ દેહાદિરૂપ કાષ્ટને ભસ્મ કરી ઉલટી તે દેહાદિના અભાવમાં અત્યંત નિર્મળપણે પ્રકાશિત થાય છે. યતિપુરુષનું આચરણ સર્વથા આનંદ અને આશ્ચર્યનું સ્થાન થાય છે. ૧૬રર. (શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૬૪) * * * * પ્રાણીઓનો સંસાર જ એક ઉત્કૃષ્ટ શત્રુ છે તથા રત્નત્રય જ એક ઉત્કૃષ્ટ મિત્ર છે. તેના સિવાય બીજા કોઇ શત્રુ અથવા મિત્ર નથી. જેણે તે રત્નત્રયરૂપ મિત્રના અવલંબનથી તે દુર્જય સંસારરૂપ શત્રુને જીતી લીધો છે તે અજિત જિનેન્દ્રથી મને સમીચીન સુખ પ્રાપ્ત થાવ. ૧૬૨૩. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, સ્વયંભૂ-સ્તુતિ, શ્લોક-૨) * આત્માનુશાસન ગ્રંથમેં શ્રી ગુણભદ્રાચાર્યને કહા હૈ કિ પહલે સમયમેં ઐસે સપુરુષ હો ગયે હૈં કિ જિનકે વચનમેં સત્ય, બુદ્ધિમેં શાસ્ત્ર, મનમેં દયા, પરાક્રમરૂપ ભુજાઓમેં શૂરવીરતા, યાચકોમેં પૂર્ણ લક્ષ્મીકા દાન ઔર મોક્ષમાર્ગમેં ગમન , વે નિરભિમાની હુએ, જિનકે કિસી ગુણકા અહંકાર નહીં હુઆ. ઉનકે નામ શાસ્ત્રોમેં પ્રસિદ્ધ હૈં. પરંતુ અબ બડા અચંભા હૈ, કિ ઈસ પંચમકાલમેં લેશમાત્ર ભી ગુણ નહીં હૈં, તો ભી ઉનકે ઉદ્ધતપના હૈ, યાની ગુણ તો રંગમાત્ર ભી નહીં ઔર અભિમાનમેં બુદ્ધિ રહતી હૈ. ૧૬૨૪. (શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૬૦ના ભાવાર્થમાંથી) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy