________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ )
(૨૯૯ * ઉત્તમ વિવેકવાન પુરુષો તો આ શરીરને રૂધિરાદિ મહાનિંધ અને અત્યંત ગ્લાનિયુક્ત પદાર્થોનો ભરેલો એક કોથળો સમજે છે, પણ એમાં રતિ પામતા નથી. ગંદી અને પ્રતિપળે માત્ર દુઃખની જ જન્મદાતા એવી કાયાનો મોહ વિવેકવાન ઉત્તમ પુરુષો કરતા નથી. ૧૫૭૦.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨O૧ ) * અનેક પ્રકાર શારીરિક ઔર માનસિક કષ્ટો, દેનેવાલે ઈસ ભયાનક સંસારમેં ભ્રમણ કરતે હુએ જિસ સમ્યજ્ઞાન નામકે મહાન રત્નોકો કભી નહીં પાયા થા, તૂને અબ સમ્યગ્દર્શન સહિત ઉસે પા લિયા હૈ ફિર – પાંચો ઇન્દ્રયોકે વિષયોમેં લુબ્ધ હોકર પ્રમાદ વ આલ ન કર ૧૫૭૧.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૩-૧૪ ) * હે જીવ! જહાં તેરી ઈચ્છા હો ઉસી દેશમેં જા, ઔર જો અચ્છા લગે વહી કર, લેકિન જબ તક મનકી શુદ્ધિ નહીં હૈ, તબ તક કિસી તરહુ મોક્ષ નહીં હો સકતા. ૧૫૭૨.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૭૦)
* * *
* જીવ આયુકર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞદેવો કહે છે; તું પર જીવોને આયુકર્મ તો દેતો નથી તો (હે ભાઈ !) તે તેમનું જીવિત (જીવતર) કઇ રીતે કર્યું?
જીવ આયુકર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞદેવો કહે છે; પર જીવો તને આયુકર્મ તો દેતા નથી તો (હે ભાઈ !) તેમણે તારું જીવિત કઈ રીતે કર્યું? ૧૫૭૩.
(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૨૫૧-૨૫૨ ) * મિથ્યાજ્ઞાન સહિત આત્માને દ્વારા ઐસા કર્મોકા બંધ હોતા હૈ કિ એકેન્દ્રિયાદિ પર્યાયોમેં અનંત જન્મ ધારણ કરના પડતા હૈ. પરંતુ જબ સમ્યજ્ઞાનમયી આત્મા હો જાતા હૈ તન મન, વચન, કાયકી ગુહિકે ઉત્તમ લાભસે સર્વ કર્મ ક્ષય હો જાતે હૈં. ૧૫૭૪.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-૫૮૩) * હું નિરોગ બની જાઉં, મને કદી પણ વેદના ન થાઓ એવા પ્રકારની મૂચ્છ જ-મમત્વ જ અથવા વારંવાર ચિંતવન કરવું તે વેદનાભય કહેવાય છે. ૧૫૭૫.
(શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-પર૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com