SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ) (૨૮૫ * જો કઠિનતાને નાશ કરને યોગ્ય બડે કઠોર કર્મરૂપી પર્વતોકો ચૂર્ણ કરનેમેં કિસીસે હુંટાયા ન જા શકે ઐસા વજ હૈ, જો કઠિનતાએ પાર હોને યોગ્ય ઐસે સંસાર સમુદ્ર પાર લે જાનેમેં સર્વ જીવોંકે લિયે એકરૂપ સામાન્ય જહાજ હૈ, જો સર્વ શરીરધારી પ્રાણીયોંકી રક્ષા કરનેમેં પિતા, સમાન સદા માના ગયા હૈ વહુ સર્વજ્ઞ ભગવાનસે કહા હુઆ ધર્મ હમેં સંસારમેં હંમેશા રક્ષિત કરે. ૧૪૯૮. | ( શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક- ૧૩) * * * * જો કરનેવૂ સમર્થ હૂજે સો તૌ કીજિયે, બહુરિ જો કરતૈકું નહિં સમર્થ હૂજિયે સો શ્રદ્ધિયે; જાતે કેવલી – ભગવાનને શ્રદ્ધાન કરનેવાલેકે સમ્યકત્વ કહ્યા હૈ. ૧૪૯૯. ( શ્રી કુંદકુંદાચાર્ય, દર્શનપાહુડ, ગાથા-૨૨) * શત્રુઓ, માતા-પિતા, સ્ત્રીઓ, ભાઈઓ, પુત્રો અને સ્વજનો (એ બધાં) મારા શરીરનો અપકાર-ઉપકાર કરે છે, મારા ચેતનાત્માનો નહિ. મારા ચેતન આત્માથી એ અચેતન શરીર વાસ્તવમાં ભિન્ન છે. તેથી તે શત્રુઓ પર દ્વેષ અને સ્વજનાદિમાં રાગ કરવો મારા કેવી રીતે ઉચિત હોઈ શકે? કેમ કે તે મારા માટે આત્માનો કોઈ ઉપકાર તથા અપકાર કરતાં નથી. ૧૫OO. (શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, સંવર અધિકાર, ગાથા-૧૨-૧૩) * * * * આ મનુષ્યજન્મનું ફળ ધર્મની પ્રાપ્તિ છે. તે નિર્મળ ધર્મ જો મારી પાસે છે તો પછી મને આપત્તિના વિષયમાં પણ શું ચિંતા છે તથા મૃત્યુથી પણ શો ડર છે? અર્થાત્ તે ધર્મ હોતાં ન તો આપત્તિની ચિંતા રહે છે કે ન તો મરણનો ડર રહે છે. ૧૫0૧. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, એકતભાવના, શ્લોક-૧૧) * વ્યવહારનયકર વિકલ્પ સહિત અવસ્થામે તત્ત્વક વિચારકે સમય આપ ઔર પરકા જાનપના જ્ઞાન કહા હૈ, નિશ્ચયનયકર વીતરાગ નિર્વિકલ્પ સમાધિસમય પદાર્થોના જાનપના મુખ્ય નહીં લિયા. કેવલ સ્વસંવેદનશાન હી નિશ્ચયસમ્યજ્ઞાન હૈ. વ્યવહારસમ્યજ્ઞાન તો પરમ્પરાય મોક્ષકા કારણ હૈ, ઔર નિશ્ચયસમ્યજ્ઞાન સાક્ષાત્ મોક્ષકા કારણ હૈ. ૧૫૦૨. (શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૨૯) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy