SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨૭૧ પરમાગમ – ચિંતામણિ) * સિદ્ધભગવાનકો સ્વભાવ તારણતરણ હૈ, યે અપને જિસ શુદ્ધ ભાવકે દ્વારા સંસારસે પાર હુએ હૈં વહી સ્વભાવ દૂસરોં કો ભી તારનેમેં સમર્થ હૈ. દૂસરે ઉસી સ્વભાવકો પાકર સંસારસે પાર હો જાતે હૈં. હે અપને શુદ્ધ સ્વભાવસે ઇસકા ઉપદેશ દે રહે હૈ કિ શુદ્ધોપયોગકી દષ્ટિ હી હિતકારી હૈ. ઇસી દષ્ટિમે પરમાનંદકા સહયોગ હૈ. ઇસ શુદ્ધોપયોગરૂપી નિર્મલ ઉપદેશકો જો અપનેમેં અંકિત કરતે હૈં ઉનકે કર્મ ગલ જાતે હૈં. ૧૪૨૩. (શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૪૯૬ ) * * * * જેમ કોઇનો જન્મ થયો, જન્મથી જ આંખ ઉપર ચામડીનો લપેટો ચાલ્યો આવ્યો, અંદર આંખનો પ્રકાશ જેવો ને તેવો છે પણ બાહ્ય ચર્મના આવરણથી પોતાને દેખાતું નથી. જ્યારે કોઇ તબીબ મળ્યો તેણે કહ્યું કે અંદર પ્રકાશ જ્યોતરૂપ આંખ સારી છે, તેણે યત્નથી ચામડીનો લપેટો દૂર કર્યો ત્યારે તેણે પોતાનું શરીર પોતે જ દીઠું તથા બીજાઓને પણ દેખવા લાગ્યો, એ પ્રમાણે જ્ઞાનદર્શન નય અનાદિકાળથી મુદ્રિત થયેલા ચાલ્યા આવે છે તેથી પોતે સ્વરૂપને ન દીઠું. જ્યારે શ્રીગુરુરૂપ તબીબ મળ્યા ત્યારે જ્ઞાનાવરણને દૂર કરવાનો ઉપાય બતાવતાં જ તેના શ્રદ્ધાનથી (આવરણ) દૂર થયું, ત્યારે પોતાનું અખંડ જ્યોતિ સ્વરૂપ પદ પોતે દીઠું ત્યારે તે અનંત સુખી થયો. ૧૪૨૪. (શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૨૫ ) * * * * યહ શરીર નિશ્ચયસે નાશ હોનેવાલા હૈ, સર્વ સંપત્તિર્યો વિયોગને સન્મુખ હૈ, સ્ત્રીયે સદા હી સુખકારી વ હિતકારી વ સભ્યતાને વ્યવહાર કરનેવાલી નહીં હૈ, અપને કુટુંબી યા પુત્ર અપને મતલબસે વિનય કરનેવાલે હૈં, મરણકો દેનેવાલે વ શરણરહિત બહુત ગહરે દુઃખોંસે ભી જિસકા તરના કઠિન હૈ ઐસે ઇસ સાર રહિત સંસારમેં સિવાય મોક્ષકે દૂસરા કોઇ પદ સુખકા દેનેવાલા નહી હૈ. ૧૪૨૫. (શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૧૦૭) * * * * અતિ તીવ્ર કામકી દાહસે ભી થોડે કાલ તક પીડા રહતી હૈ, પરંતુ બ્રહ્મચર્યકો ખંડિત કર દેનેસે કરોડોં જન્મોમેં કષ્ટ સહને પડતે હૈં. ૧૪૨૬. (શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૧૨) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy