SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨) (પરમાગમ – ચિંતામણિ * જહાં અપને રાજ્યાદિ ન્યાયકાર્યથી સિદ્ધિકે અર્થિ માયા કરે હૈ, પહલાકે ઠિગનેકે અર્થિ માયા નાહીં કરે, હૈ, વા અપના ધન, સમ્પદા, પ્રાણાદિ રખને કે અર્થિ માયા કરેં હૈ વા અપને ધર્મ રાખનકી અર્થિ માયા કરે હૈ, સો ભી દ્રવ્ય, ક્ષેત્ર કાલ, ભાવકી યોગ્યતા સહિત કરૈ હૈ. પરાયા ધન, પ્રાણી, સ્ત્રી, સંપદાદિ હરણેકે અર્થિ માયા નાહીં કરે હૈ. ઇત્યાદિ માયા કરે હૈ સો અપ્રત્યાખ્યાન - માયાભાવ જાનના. ૧૨૭૬. (શ્રી દીપચંદજી, ભાવદીપિકા પાનું- ૬૫ ) * * * * જે જીવ તત્ત્વથી પઢી - સુણી વાતો કરી કરીને પોતાને તત્ત્વજ્ઞ માની બેસે છે તે તો બાળક છે; અને જે ઝાઝી વાતો કરવાનું છોડીને અંતરમાં સદાય આત્મઅનુભૂતિના આનંદનો સ્વાદ લ્ય છે તે મુનિનાયક છે. ૧૨૭૭. ( શ્રી નમીશ્વર - વચનામૃત-શતક, શ્લોક-૪૭) * સાંસારિક વિષયોની અભિલાષા તથા કર્મોદયથી ઉત્પન્ન થવાવાળા અનેક પ્રકારના દુઃખ તથા કર્મમળનો નાશ કરવામાં જે સમર્થ છે તે ભાવતીર્થ સમજવું જોઇએ અર્થાત્ ભાવતીર્થના સેવનથી સાંસારિક અભિલાષા નષ્ટ થાય છે, કર્મજન્ય દુ:ખનો નાશ થાય છે તથા કર્મમળનો ક્ષય થાય છે. આ ત્રણ ગુણ ભાવતીર્થમાં છે. અહીં જિનેશ્વરે કહેલ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનને ભાવતીર્થ સમજવું. ૧૨૭૮. (શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, પ આવશ્યક-અધિકાર, ગાથા-૭૨ ) * જો પુરુષ ઇન્દ્રિયસમૂહકો વશ નહિ કરકે સાક્ષાત્ મોક્ષ (કર્મ – રહિત) હોના ચાહતા હૈ વહુ દુર્બદ્ધિ અપને મસ્તકકી ટક્કર લગાકર પર્વતકો તોડના ચાહતા હૈ. ઐસી અવસ્થામૈં ઉસકા મસ્તક હી ફૂટેગા પર્વત તો કિસી પ્રકાર ફૂટેગા હી નહીં. ૧૨૭૯. ( શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૦, શ્લોક-૩૧) * * * * શ્રી જિનેન્દ્રને ચક્ષુદર્શનકો કહા હૈ. નિશ્ચયસે જ્ઞાનચક્ષુસે આત્માકો દેખના હી ચક્ષુદર્શન હૈ વહી આંખ હૈ જો આત્મજ્ઞાનના દર્શન કરે. ભેદવિજ્ઞાનપૂર્વક આત્મજ્ઞાનકા જો અભ્યાસ કરના હૈ યહી અભ્યાસ વહુ સાધન હૈ જિસસે આત્મારૂપી કમલ કર્મોસે છૂટકર અપને સ્વભાવમે પ્રફુલ્લિત હો જાતા હૈ. ઐસા શ્રી જિનેન્દ્રને કહા હૈ. ૧૨૮૦. (શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું- ૭૭) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy