________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪)
(પરમાગમ – ચિંતામણિ * યહ ધન અનર્થોના મૂલ હૈ ઔર યહ ધન નિવૃત્તિકા-મોક્ષકા નાશક હૈ ઔર યહુ ધન હી લોભાદિ કષાયકા ઉત્પાદક હૈ તથા દુઃખોંકા વિધાયક હૈ – લાનેવાલા હૈ. ૯૬૬.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૨૩૬ ) * જો પ્રાણી અસુરેન્દ્ર, દેવેન્દ્ર ઔર નરેન્દ્ર (ચક્રવર્તી) કે ભોગોમેં સંતોષકો નહીં પ્રાપ્ત હુઆ હૈ વહ યહાં મનુષ્યોને ભોગોમેં ભલા કૈસે સંતોષકો પ્રાપ્ત હો સકતા હૈ? અર્થાત્ નહીં હો સકતા હૈ. ઠીક હૈ જિસકી પ્યાસ સમુદ્રપ્રમાણ જલકે પી લેને પર ભી નહીં બૂઝી હૈ વહુ કયા તૃણકે અગ્ર ભાગ પર સ્થિત બિંદુમાત્ર જલકે પીનેસે તૃત હો સકતી હૈ? કભી નહીં. ૯૬૭.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહુ, શ્લોક-૬)
* * *
* ઇસ ધર્મ કે વિમુખ જો અપને કુલકા મનુષ્ય હો ઉસે છોડ; ઔર ઇસ ધર્મક સન્મુખ જો પર કુટુંબકા ભી મનુષ્ય હો ઉસસે પ્રીતિ કર. તાર્પ યહુ હૈ કિ યહુ જીવ જૈસે વિષયસુખસે પ્રીતિ કરતા હૈ વૈસે જો જિનધર્મસે કરે, તો સંસારમેં નહીં ભટકે. ઐસા દૂસરી જગહ ભી કહા હૈ કિ જૈસ વિષયક કારણોમેં યહ જીવ બારંબાર પ્રેમ કરતા હૈ જૈસે જો જિનધર્મમેં કરે તો સંસારમેં ભ્રમણ ન કરે. ૯૬૮.
(શ્રી યોગીન્દ્રદેવ, પરામત્મપ્રકાશ, અધિ. -૧, ગાથા-૧૩૪ ) * વિષયોંકા ભોગ દુઃખકા સ્વભાવ રખતા હૈ. ઈન હી વિષયોમે રમણ કરનેસે અનંત જન્મોમેં ગમન હોતા હૈ. ઈન વિષયાંકો બહુત સૂક્ષ્મ ભાવ હોતા હૈ જો કેવલીગમ્ય હૈ, દ્રવ્યલિંગી મુનિકે ભીતર ઐસા સૂક્ષ્મરાગ હોતા હૈ જો ઉસકો ભી વિદિત નહીં હોતા હૈ. વીતરાગ વિજ્ઞાન સ્વભાવમેં આનંદિત હોનેસે યહ વિયષકા કલેશ વિલા જાતા હૈ. ૯૬૯.
( શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું – ૨૧૩) * કોઈ સમજે કે શરીરસંબંધી દુઃખ મોટું અને માનસિક દુ:ખ અલ્પ છે. તેને અહીં કહે છે કે શારીરિક દુઃખથી માનસિક દુઃખ ઘણું તીવ્ર છે - મોટું છે, જુઓ! માનસિક દુ:ખ સહિત પુરુષોને અન્ય ઘણા વિષયો હોય તોપણ તે દુઃખ ઉપજાવવાવાળા દેખાય છે. ૯૭).
(શ્રી સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૬૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com