________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર
[ ૩૯ चउदहभेदा भणिदा तेरिच्छा सुरगणा चउन्भेदा। एदेसि वित्थारं लोयविभागेसु णादव्वं ॥१७॥
मानुषा द्विविकल्पाः कर्ममहीभोगभूमिसंजाताः। सप्तविधा नारका ज्ञातव्याः पृथ्वीभेदेन ॥१६॥ चतुर्दशभेदा भणितास्तिर्यञ्चः सुरगणाश्चतुर्भेदाः।
एतेषां विस्तारो लोकविभागेषु ज्ञातव्यः॥१७॥ चतुर्गतिस्वरूपनिरूपणाख्यानमेतत् ।
मनोरपत्यानि मनुष्याः। ते द्विविधाः, कर्मभूमिजा भोगभूमिजाश्चेति। तत्र कर्मभूमिजाश्च द्विविधाः, आर्या म्लेच्छाश्चेति। आर्याः पुण्यक्षेत्रवर्तिनः। म्लेच्छाः पापक्षेत्रवर्तिनः। भोगभूमिजाश्चार्यनामधेयधरा जघन्यमध्यमोत्तमक्षेत्रवर्तिनः एकद्वित्रि
તિર્યંચના છે ચૌદ ભેદો, ચાર ભેદો દેવના;
આ સર્વનો વિસ્તાર છે નિર્દિષ્ટ લોકવિભાગમાં. ૧૭. અન્વયાર્થ:-[માનુષાઃ દ્વિવિહત્યાઃ]મનુષ્યોના બે ભેદ છે : [ર્મમરીનો ભૂમિસંગાતા:] કર્મભૂમિમાં જન્મેલા અને ભોગભૂમિમાં જન્મેલા;[પૃથ્વીમેન્ટેન]પૃથ્વીના ભેદથી[નારા:]નારકો [સવિઘાઃ જ્ઞાતિવ્યાઃ] સાત પ્રકારના જાણવા; [તિર્યષ્યઃ] તિર્યંચોના વિતુર્વસમેવાઃ] ચૌદ ભેદ [મળતા ]કહ્યાા છે ;[સરળ]દેવસમૂહોના[વાર્મેતા:]ચાર ભેદ છે. [ત્તેષાં વિસ્તાર:]આમનો વિસ્તાર [તો વિમાનેષુ જ્ઞાતિ:] લોકવિભાગમાંથી જાણી લેવો.
ટીકા :–આ, ચાર ગતિના સ્વરૂપનિરૂપણરૂપ કથન છે.
*મનુનાં સંતાન તે મનુષ્યો છે. તેઓ બે પ્રકારના છે : કર્મભૂમિજ અને ભોગભૂમિજ. તેમાં કર્મભૂમિજ મનુષ્યો પણ બે પ્રકારના છે : આર્ય અને સ્વેચ્છ. પુણ્યક્ષેત્રમાં રહેનારા તે આર્ય છે અને પાપક્ષેત્રમાં રહેનારા તે મ્લેચ્છ છે. ભોગભૂમિજ મનુષ્યો આર્ય નામને ધારણ કરે છે, જઘન્ય, મધ્યમ અથવા ઉત્તમ ક્ષેત્રમાં રહેનારા છે
* ભોગભૂમિના અંતમાં અને કર્મભૂમિના આદિમાં થતા કુલકરો મનુષ્યોને આજીવિકાનાં સાધન
શીખવીને લાલિત-પાલિત કરે છે તેથી તેઓ મનુષ્યોના પિતા સમાન છે. કુલકરને મનુ કહેવામાં આવે છે.