________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
तह दंसणउवओगो ससहावेदरवियप्पदो दुविहो । केवलमिंदियरहियं असहायं तं सहावमिदि
तथा दर्शनोपयोगः स्वस्वभावेतरविकल्पतो द्विविधः । केवलमिन्द्रियरहितं असहायं तत् स्वभाव इति भणितः ॥ १३ ॥
भणिदं ॥ १३ ॥
दर्शनोपयोगस्वरूपाख्यानमेतत् ।
यथा ज्ञानोपयोगो बहुविधविकल्पसनाथः दर्शनोपयोगश्च तथा । स्वभावदर्शनोपयोगो विभावदर्शनोपयोगश्च । स्वभावोऽपि द्विविधः कारणस्वभावः कार्यस्वभावश्चेति । तत्र कारणदृष्टिः सदा पावनरूपस्य औदयिकादिचतुर्णां विभावस्वभावपरभावानामगोचरस्य
,
૧.
૨.
[ ૩૧
ઉપયોગ દર્શનનો સ્વભાવવિભાવરૂપ દ્વિવિધ છે; અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવ કહેલ છે. ૧૩.
અન્વયાર્થ :—[તથા] તેવી રીતે [ર્શનોપયોઃ] દર્શનોપયોગ [સ્વસ્વમાવેતરવિસ્ત્વતઃ] સ્વભાવ અને વિભાવનાભેદથી[દ્વિવિધઃ]બે પ્રકા૨નો છે.[વતમ્]જે કેવળ,[ન્દ્રિયરહિતમ્] ઇન્દ્રિયરહિત અને [અસહાય] અસહાય છે, [તત્] ો [સ્વભાવઃ રૂતિ મળિતઃ] સ્વભાવ દર્શનોપયોગ કહ્યો છે.
તેના બે ભેદછે : )સ્વભાવદર્શનોપયોગઅનેવિભાવદર્શનોપયોગ.સ્વભાવદર્શનોપયોગપણ બે પ્રકારનો છે : કારણસ્વભાવદર્શનોપયોગ અને કાર્યસ્વભાવદર્શનોપયોગ.
ત્યાં કારણદૃષ્ટિ તો, સદા પાવનરૂપ અને ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ
ટીકા :—આ, દર્શનોપયોગના સ્વરૂપનું કથન છે.
જેમજ્ઞાનોપયોગબહુવિધભેદોવાળોછે,તેમદર્શનોપયોગપણતેવોછે. (ત્યાંપ્રથમ,
દૃષ્ટિ = દર્શન. [દર્શન અથવા દૃષ્ટિના બે અર્થ છે : (૧) સામાન્ય પ્રતિભાસ, અને (૨) શ્રદ્ધા. જયાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. બન્ને અર્થો ગર્ભિત હોય ત્યાં બન્ને સમજવા.]
વિભાવ = વિશેષ ભાવ; અપેક્ષિત ભાવ. [ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એ ચાર ભાવો અપેક્ષિત ભાવો હોવાથી તેમને વિભાવસ્વભાવ પરભાવો કહ્યા છે. એક સહજપરમપારિણામિકભાવનેજસદાપાવનરૂપનિજસ્વભાવકહ્યોછે.ચારવિભાવભાવોનોઆશ્રય કરવાથી પરમપારિણામિકભાવનો આશ્રય થતો નથી. પરમપારિણામિકભાવનો આશ્રય કરવાથી જ સમ્યક્ત્વથી માંડીને મોક્ષદશા સુધીની દશાઓ પ્રાપ્ત થાય છે.]