________________
૩૪૨ ]
નિયમસાર
इह हि ज्ञानिनो बंधाभावस्वरूपमुक्तम् ।
[ભગવાનશ્રીકુંદકુંદ
सम्यग्ज्ञानी जीवः क्वचित् कदाचिदपि स्वबुद्धिपूर्वकं वचनं न वक्ति स्वमनःपरिणामपूर्वकमिति यावत् । कुतः ? अमनस्काः केवलिनः इति वचनात् । अतः कारणाज्जीवस्य मनःपरिणतिपूर्वकं वचनं बंधकारणमित्यर्थः, मनःपरिणामपूर्वकं वचनं केवलिनो न भवति ; ईहापूर्वं वचनमेव साभिलाषात्मकजीवस्य बंधकारणं भवति, केवलि - વૃત્તિमुखारविन्दविनिर्गतो दिव्यध्वनिरनीहात्मकः समस्तजनहृदयाह्लादकारणम्; ततः सम्यग्ज्ञानिनो बंधाभाव इति ।
પરિણામરહિત વચન હોય છે [તસ્માત્] તેથી [જ્ઞાનિનઃ] જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) [fi] ખરેખર [વંધઃ ī] બંધ નથી.
છે.
[ર્વજ્ઞાપૂર્વ] ઇચ્છાપૂર્વક [વશ્વન] વચન [નીવસ્ય ] જીવને [વધારળ] બંધનું કારણ [મવતિ] છે; [હારહિત વચન] (જ્ઞાનીને) ઇચ્છારહિત વચન હોય છે [તસ્માત્] તેથી [જ્ઞાનિનઃ] જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) [fi] ખરેખર [વંધઃ ī] બંધ નથી.
ટીકાઃ—અહીં ખરેખર જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) બંધના અભાવનું સ્વરૂપ કહ્યર્ડ
સમ્યગ્નાની (કેવળજ્ઞાની) જીવ ક્યાંય ક્યારેય સ્વબુદ્ધિપૂર્વક અર્થાત્ સ્વમન પરિણામપૂર્વક વચન બોલતો નથી. કેમ ? ‘અમના વતિનઃ (કેવળીઓ મનરહિત છે)’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. આ કારણથી (એમ સમજવું કે)—જીવને મનપરિણતિપૂર્વક વચન બંધનું કારણ છે એવો અર્થ છે અને મનપરિણતિપૂર્વક વચન તો કેવળીને હોતું નથી; (વળી) ઇચ્છાપૂર્વક વચન જ *સાભિલાષસ્વરૂપ જીવને બંધનું કારણ છે અને કેવળીના મુખારવિંદમાંથી નીકળતો, સમસ્ત જનોનાં હૃદયને આહ્લાદના કારણભૂત દિવ્યધ્વનિ તો અનિચ્છાત્મક (ઇચ્છારહિત) હોય છે; માટે સમ્યજ્ઞાનીને (કેવળજ્ઞાનીને) બંધનો અભાવ છે.
[હવે આ ૧૭૩૧૭૪મી ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છે :]
★ સાભિલાષસ્વરૂપ = જેનું સ્વરૂપ સાભિલાષ (ઇચ્છાયુક્ત) હોય એવા