SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્રમાળા तथा हि નિશ્ચયપરમાવશ્યક અધિકાર (મંદ્દાાંતા) आत्मन्युच्चैर्भवति नियतं सच्चिदानन्दमूर्ती धर्मः साक्षात् स्ववशजनितावश्यकर्मात्मकोऽयम् । कर्मक्षयकरपटुर्निर्वृतेरेकमार्गः सोऽयं तेनैवाहं किमपि तरसा यामि शं निर्विकल्पम् ॥ २३८॥ [ ૨૭૯ ण वसो अवसो अवसस्स कम्म वावस्सयं ति बोद्धव्वं । जुत्ति त्ति उवाअं ति य णिरवयवो होदि णित्ती ॥१४२॥ न वशो अवशः अवशस्य कर्म वाऽवश्यकमिति बोद्धव्यम् । युक्तिरिति उपाय इति च निरवयवो भवति निरुक्तिः॥१४२॥ નિવ્રુત્તી રત્નદીપકની નિષ્ફપપ્રકાશવાળી શોભાને પામે છે (અર્થાત્ રત્નદીપકની માફક સ્વભાવથી જ નિષ્કપપણે અત્યંત પ્રકાશ્યા—જાણ્યા કરે છે).’’ વળી (આ ૧૪૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે) :— [શ્લોકાર્થઃ—]સ્વવશતાથી ઉત્પન્ન આવશ્યકકર્મસ્વરૂપ આ સાક્ષાત્ ધર્મ નિયમથી (ચોસ) સચ્ચિદાનંદમૂર્તિ આત્મામાં (સત્ચિનંદસ્વરૂપ આત્મામાં) અતિશયપણે હોય છે. તે આ (આત્મસ્થિત ધર્મ),કર્મક્ષય કરવામાં કુશળએવોનિર્વાણનો એકમાર્ગછે.તેનાથી જ હું શીઘ્ર કોઈ (-અદ્ભુત) નિર્વિકલ્પ સુખને પ્રાપ્ત કરું છું. ૨૩૮. વશજે નહીંતે ‘અવશ’, ‘આવશ્યક’ અવશનું કર્મ છે; તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨. અન્વયાર્થઃ—[નવશઃ અવશઃ]જે (અન્યને) વશ નથી તે ‘અવશ' છે [[] અને [અવશસ્ય ]અવશનું કર્મ તે [આવશ્યમ્] ‘આવશ્યક’ છે [કૃતિ વોન્દ્વવ્યમ્] એમ જાણવું; [વૃત્તિઃ તિ] તે (અશ૨ી૨ થવાની) યુક્તિ છે, [પાયઃ કૃતિ ચ] તે (અશરીર થવાનો) ઉપાય છે, નિરવયવઃ મતિ] તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશ૨ી૨) થાય છે. [નિરુત્તિઃ] આમ નિરુક્તિ છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy