________________
કહાનજૈનશાસ્રમાળા तथा हि
નિશ્ચયપરમાવશ્યક અધિકાર
(મંદ્દાાંતા)
आत्मन्युच्चैर्भवति
नियतं
सच्चिदानन्दमूर्ती
धर्मः साक्षात् स्ववशजनितावश्यकर्मात्मकोऽयम् । कर्मक्षयकरपटुर्निर्वृतेरेकमार्गः
सोऽयं
तेनैवाहं किमपि तरसा यामि शं निर्विकल्पम् ॥ २३८॥
[ ૨૭૯
ण वसो अवसो अवसस्स कम्म वावस्सयं ति बोद्धव्वं । जुत्ति त्ति उवाअं ति य णिरवयवो होदि णित्ती ॥१४२॥ न वशो अवशः अवशस्य कर्म वाऽवश्यकमिति बोद्धव्यम् । युक्तिरिति उपाय इति च निरवयवो भवति निरुक्तिः॥१४२॥
નિવ્રુત્તી
રત્નદીપકની નિષ્ફપપ્રકાશવાળી શોભાને પામે છે (અર્થાત્ રત્નદીપકની માફક સ્વભાવથી જ નિષ્કપપણે અત્યંત પ્રકાશ્યા—જાણ્યા કરે છે).’’
વળી (આ ૧૪૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે) :—
[શ્લોકાર્થઃ—]સ્વવશતાથી ઉત્પન્ન આવશ્યકકર્મસ્વરૂપ આ સાક્ષાત્ ધર્મ નિયમથી (ચોસ) સચ્ચિદાનંદમૂર્તિ આત્મામાં (સત્ચિનંદસ્વરૂપ આત્મામાં) અતિશયપણે હોય છે. તે આ (આત્મસ્થિત ધર્મ),કર્મક્ષય કરવામાં કુશળએવોનિર્વાણનો એકમાર્ગછે.તેનાથી જ હું શીઘ્ર કોઈ (-અદ્ભુત) નિર્વિકલ્પ સુખને પ્રાપ્ત કરું છું. ૨૩૮.
વશજે નહીંતે ‘અવશ’, ‘આવશ્યક’ અવશનું કર્મ છે;
તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨.
અન્વયાર્થઃ—[નવશઃ અવશઃ]જે (અન્યને) વશ નથી તે ‘અવશ' છે [[] અને [અવશસ્ય ]અવશનું કર્મ તે [આવશ્યમ્] ‘આવશ્યક’ છે [કૃતિ વોન્દ્વવ્યમ્] એમ જાણવું; [વૃત્તિઃ તિ] તે (અશ૨ી૨ થવાની) યુક્તિ છે, [પાયઃ કૃતિ ચ] તે (અશરીર થવાનો) ઉપાય છે, નિરવયવઃ મતિ] તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશ૨ી૨) થાય છે. [નિરુત્તિઃ] આમ નિરુક્તિ છે.