________________
૨૭૭
––૧૧––
| નિશ્ચયપરમાવશ્યક અધિકાર
अथ सांप्रतं व्यवहारषडावश्यकप्रतिपक्षशुद्धनिश्चयाधिकार उच्यते। जो ण हवदि अण्णवसो तस्स दु कम्मं भणंति आवासं। कम्मविणासणजोगो णिबुदिमग्गो त्ति पिज्जुत्तो॥१४१॥
यो न भवत्यन्यवशः तस्य तु कर्म भणन्त्यावश्यकम्।
कर्मविनाशनयोगो निर्वृतिमार्ग इति प्ररूपितः॥१४१॥ अत्रानवरतस्ववशस्य निश्चयावश्यककर्म भवतीत्युक्तम्।
હવે વ્યવહાર જ આવશ્યકોથી પ્રતિપક્ષ શુદ્ધનિશ્ચયનો (શુદ્ધનિશ્ચય આવશ્યકનો) અધિકાર કહેવામાં આવે છે.
નથી અન્યવશ જે જીવ, આવશ્યક કરમ છે તેહને;
આ કર્મનાશનયોગને નિર્વાણમાર્ગ કહેલ છે. ૧૪૧. અન્વયાર્થ –[ઃ સચવશઃ ર મવતિ] જે અન્યવશ નથી (અર્થાત્ જે જીવ અન્યને વશ નથી) [તી તુ લાવણ્યમ્ ર્મ મ7િ] તેને આવશ્યક કર્મ કહે છે (અર્થાત્ તે જીવને આવશ્યક કર્મ છે એમ પરમ યોગીશ્વરો કહે છે). [Íવિનાશના ] કર્મનો વિનાશ કરનારો યોગ (-એવું જે આ આવશ્યક કર્મ) [નિવૃતિમા:] તે નિર્વાણનો માર્ગ છે [તિ પ્રરૂપિતઃ] એમ કહ્યું છે.
ટીકા –અહીં (આ ગાથામાં), નિરંતર સ્વવશને નિશ્ચય આવશ્યકકર્મ છે એમ કહ્યśછે.