SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] પરમસમાધિ અધિકાર [ ૨પ૯ जो दु हस्सं रई सोगं अरतिं वजेदि णिचसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१३१॥ जो दुगंछा भयं वेदं सबं वजेदि णिचसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१३२॥ यस्तु हास्यं रतिं शोकं अरतिं वर्जयति नित्यशः। तस्य सामायिकं स्थायि इति केवलिशासने॥१३१॥ यः जुगुप्सां भयं वेदं सर्वं वर्जयति नित्यशः। तस्य सामायिकं स्थायि इति केवलिशासने ॥१३२॥ नवनोकषायविजयेन समासादितसामायिकचारित्रस्वरूपाख्यानमेतत् । થઈને જીવે છે. ક્યારેક ભવ્યત્વવડે શીધ્ર મુક્તિસુખને પામે છે, ત્યારે પછીફરીને તેને એકને છોડીને તે સિદ્ધ ચલિત થતો નથી (અર્થાત્ એક મુક્તિસુખ જ એવું અનન્ય, અનુપમ અને પરિપૂર્ણ છે કે તેને પામીને તેમાં આત્મા સદાકાળ તૃપ્ત તૃપ્ત રહે છે, તેમાંથી કદીયે ટ્યુત થઈને અન્ય સુખ મેળવવા માટે આકુળ થતો નથી). ૨૧૭. જે નિત્ય વર્ષે હાસ્યને, રતિ અરતિ તેમ જ શાકને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૧. જે નિત્ય વજે ભય જુગુપ્સા, વર્જતો સૌ વેદને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૩૨. અન્વયાર્થ –[ઃ 1] જે [હાસ્ય] હાસ્ય, [ત્તિ] રતિ, [શો] શોક અને [ગત્તિ] અરતિને[નિત્યશઃ]નિત્ય[વર્નત્તિ]વજે છે, [ત]તે ને [સામયિ]સામાયિક[સ્થા]િસ્થાયી છે [તિ કેવત્તિશાસ] એમ કેવળીના શાસનમાં કહ્યર્ડ છે. | [] જે [ગુલુસો] જુગુપ્સા, [મયં] ભય અને [સર્વ વે]સર્વ વેદને [નિત્યશ:] નિત્ય [વર્નતિ] વર્જે છે , [તસ્ય] તે ને [સામાયિ] સામાયિક[સ્થય] સ્થાયી છે [તિ વેરિશાસને] એમ કેવળીના શાસનમાં કહ્યર્ડ છે. ટીકા –આ, નવ નોકષાયના વિજય વડે પ્રાપ્ત થતા સામાયિકચારિત્રાના સ્વરૂપનું કથન છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy