________________
૧૮૪ ]
तथा हि
છે)
નિયમસાર
(અનુષ્ટુમ્)
" यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुंचति । जानाति सर्वथा सर्वं तत्स्वसंवेद्यमस्म्यहम् ॥"
:
[ભગવાનશ્રીકુંદકુંદ
(વસંતતિના)
आत्मानमात्मनि निजात्मगुणाढ्यमात्मा जानाति पश्यति च पंचम भावमेकम् । तत्याज नैव सहजं परभावमन्यं गृह्णाति नैव खलु पौद्गलिकं विकारम् ॥१२९॥ (શાર્દૂનવિક્રીડિત)
‘‘[શ્લોકાર્થ :—]જે અગ્રાહ્યને (–નહિગ્રહવાયોગ્યને)ગ્રહતુંનથીતેમજગૃહીતને (–ગ્રહેલાને,શાશ્વતસ્વભાવને)છોડતું નથી,સર્વને સર્વ પ્રકારે જાણે છે, તે સ્વસંવેદ્ય (તત્ત્વ)
मत्स्वान्तं मयि लग्नमेतदनिशं चिन्मात्रचिंतामणावन्यद्रव्यकृताग्रहोद्भवमिमं मुक्त्वाधुना विग्रहम् । तच्चित्रं न विशुद्धपूर्णसहजज्ञानात्मने शर्मणे देवानाममृताशनोद्भवरुचिं ज्ञात्वा किमन्याशने ॥१३०॥
હું છું.'
વળી (આ ૯૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે
[શ્લોકાર્થ :—] આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને—એક પંચમભાવને—જાણે છે અને દેખે છે; તે સહજ એક પંચમભાવને એણે છોડ્યો નથી જ અને અન્ય એવા પરભાવને—કે જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે તેને—એ ગ્રહતો નથી
જ. ૧૨૯.
[શ્લોકાર્થ :—] અન્ય દ્રવ્યનો `આગ્રહ કરવાથી ઉત્પન્ન થતા આ વિગ્રહને હવે છોડીને, વિશુદ્ધપૂર્ણસહજજ્ઞાનાત્મક સૌષ્યની પ્રાપ્તિ અર્થે, મારું આ નિજ અંતર
૧ આગ્રહ = પકડ; લાગ્યા રહેવું તે; ગ્રહણ.
૨
વિગ્રહ = (૧) રાગદ્વેષાદિ કલહ; (૨) શરીર.