________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]. પરમાર્થપ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૭ अत्रात्माराधनायां वर्तमानस्य जन्तोरेव प्रतिक्रमणस्वरूपमुक्तम् ।
यस्तु परमतत्त्वज्ञानी जीवः निरन्तराभिमुखतया शत्रुट्यत्परिणामसंतत्या साक्षात् स्वभावस्थितावात्माराधनायां वर्तते अयं निरपराधः। विगतात्माराधनः सापराधः, अत एव निरवशेषेण विराधनं मुक्त्वा। विगतो राधो यस्य परिणामस्य स विराधनः। यस्मान्निश्चयप्रतिक्रमणमयः स जीवस्तत एव प्रतिक्रमणस्वरूप इत्युच्यते। तथा चोक्तं समयसारे
“संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एयटुं।
अवगदराधो जो खलु चेदा सो होदि अवराधो॥" उक्तं हि समयसारव्याख्यायां चછોડીને [માધનાય] આરાધનામાં [વર્તત] વર્તે છે, [1] તે (જીવ) [પ્રતિમ] પ્રતિક્રમણ [૩] કહેવાય છે, [સ્માત] કારણ કે તે [પ્રતિક્રમણમયઃ મવેત્] પ્રતિક્રમણમય છે.
ટીકા :–અહીં આત્માની આરાધનામાં વર્તતા જીવને જ પ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.
જે પરમતત્ત્વજ્ઞાની જીવ નિરંતર અભિમુખપણે (-આત્મસંમુખપણે) અતૂટ (-ધારાવાહી) પરિણામસંતતિવડે સાક્ષાત્ સ્વભાવસ્થિતિમાં–આત્માની આરાધનામાં–વર્તે છે તે નિરપરાધ છે. જે આત્માના આરાધનરહિત છે તે સાપરાધ છે; તેથી જ, નિરવશેષપણે વિરાધન છોડીને—એમ કહ્યડે છે. જે પરિણામ “વિગતરાધ' અર્થાત્ *રાધ રહિત છે તે વિરાધન છે. તે (વિરાધન વિનાનો નિરપરાધ) જીવ નિશ્ચયપ્રતિક્રમણમય છે, તેથી જ તેને પ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે.
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૦૪મી ગાથા દ્વારા) કાર્ડ છે કે –
[ગાથાર્થ :–] સંસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાધિત અને આરાધિત—એ શબ્દો એકાર્થ છે; જે આત્મા “અપગતરાધ” અર્થાત્ રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.''
શ્રીસમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિનામની) ટીકામાં પણ (૧૮૭માં શ્લોક દ્વારા) કહ્યું છે કે :
* રાધ = આરાધના; પ્રસન્નતા; કૃપા; સિદ્ધિ; પૂર્ણતા; સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે.