________________
૧૧૨ ]
નિયમસાર
(શાતિની)
वक्ति व्यक्तं सत्यमुचैर्जनो यः स्वर्गस्त्रीणां भूरिभोगैकभाक् स्यात् । अस्मिन् पूज्यः सर्वदा सर्वसद्भिः सत्यात्सत्यं चान्यदस्ति व्रतं किम् ॥७७॥
गामे वा णयरे वाऽरण्णे वा पेच्छिऊण परमत्थं । जो मुयदि गहणभावं तिदियवदं होदि तस्सेव ॥ ५८॥ ग्रामे वा नगरे वाऽरण्ये वा प्रेक्षयित्वा परमर्थम् ।
यो मुंचति ग्रहणभावं तृतीयव्रतं भवति तस्यैव ॥ ५८ ॥
[ભગવાનશ્રીકુંદકુંદ
तृतीयव्रतस्वरूपाख्यानमेतत् ।
वृत्यावृत्तो ग्रामः तस्मिन् वा चतुर्भिर्गोपुरैर्भासुरं नगरं तस्मिन् वा मनुष्यसंचारशून्यं वनस्पतिजातवल्लीगुल्मप्रभृतिभिः परिपूर्णमरण्यं तस्मिन् वा परेण विसृष्टं
[હવે ૫૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થ :—]જે પુરુષ અતિસ્પષ્ટપણે સત્યબોલે છે,તે સ્વર્ગની સ્ત્રીઓનાપુષ્કળ ભોગોનોએકભાગીથાયછે (અર્થાત્ તેપરલોકમાં અનન્યપણેદેવાંગનાઓનાબહુભોગોને પામે છે) અને આ લોકમાં સર્વદા સર્વ સત્પુરુષોનો પૂજ્ય બને છે. ખરેખર સત્યથી શું બીજું કોઈ (ચડિયાતું) વ્રત છે ? ૭૭.
ટીકા :—
નગરે, અરણ્ય, ગ્રામમાં કો વસ્તુ પરની દેખીને
છોડે ગ્રહણપરિણામ જે, તે પુરુષને વ્રત તૃતીય છે. ૫૮.
અન્નયાર્થ :—[ગ્રામે વ] ગ્રામમાં,[નારે વા] નગરમાં[ગળ્યે વા] કે વનમાં [પરમ્ અર્થમ્] પારકી વસ્તુને [પ્રેક્ષયિત્વા] દેખીને[યઃ] જે (સાધુ)[પ્રદળમાવ] તેને ગ્રહવાના ભાવને [મુંતિ] છોડે છે, [તસ્ય વ] તેને જ [તૃતીયવ્રતં] ત્રીજું વ્રત [મતિ] છે.
—આ, ત્રીજા વ્રતના સ્વરૂપનું કથન છે.
જેના ફરતી વાડ હોય તે ગ્રામ (ગામડું) છે; જે ચાર દરવાજાથી સુશોભિત હોય તે નગર છે; જે મનુષ્યના સંચાર વિનાનું, વનસ્પતિસમૂહ, વેલીઓ અને ઝાડનાં ઝુંડ