________________
१०४ ]
નિયમસાર ( शालिनी)
न ह्यस्माकं शुद्धजीवास्तिकायादन्ये सर्वे पुद्गलद्रव्यभावाः । इत्थं व्यक्तं वक्ति यस्तत्त्ववेदी सिद्धिं सोऽयं याति तामत्यपूर्वाम् ॥७४॥
[ભગવાનશ્રીકુંદકુંદ
विवरीयाभिणिवेसविवज्जियसद्दहणमेव
सम्मत्तं ।
संसयविमोहविब्भमविवज्जियं होदि सण्णाणं ॥ ५१ ॥
चलमलिणमगाढत्तविवज्जियसद्दहणमेव
सम्मत्तं । हेयोवादेयतच्चाणं॥५२॥
अधिगमभावो णाणं
सम्मत्तस्स णिमित्तं जिणसुत्तं तस्स जाणया पुरिसा । अंतरहेऊ भणिदा दंसणमोहस्स खयपहुदी ॥५३॥ सम्मत्तं सण्णाणं विज्जदि मोक्खस्स होदि सुण चरणं । ववहारणिच्छएण दु तम्हा चरणं पवक्खामि ॥ ५४ ॥
[શ્લોકાર્થ :—] ‘શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી’—આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને पामे छे. ७४.
શ્રદ્ધાન વિપરીતઅભિનિવેશવિહીન તે સમ્યક્ત્વ છે; સંશયવિમોહવિશ્રાંતિવિરહિત જ્ઞાન સમ્યજ્ઞાન છે. ચલ મલઅગાઢપણા રહિત શ્રદ્વાન તે સમ્યક્ત્વ છે; આદેયહેય પદાર્થનો અવબોધ સમ્યજ્ઞાન છે. ૫૨. જિનસૂત્ર સમકિતહેતુ છે, ને સૂત્રશાતા પુરુષ જે ते भए। अंतर्हेतु, हग्भोरक्षयाहिङ प्रेमने. 43. સમ્યક્ત્વ, સભ્યજ્ઞાન તેમ જ ચરણ મુક્તિપંથ છે; તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪.
५१.