________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * ણમોકાર મહામત્રમાં વિષય વસ્તુની શોધ પૂર્ણ તથા સાર ગર્ભિત છે. પુસ્તકમાં “ૐ” તથા પરમેષ્ઠીનાં સ્વરૂપ સમજાવી લેખકે મુમુક્ષોઓ માટે મોક્ષમાર્ગ, તેનું ફળ, તથા સાધકોનું સાચું સ્વરૂપ બતાવીને એ માર્ગ ઉપર ચાલવા પ્રેરણા આપી છે. પુસ્તકની ભાષા ભાવ અનુકૂળ છે. - ડો. રાજેન્દ્ર બસંલ, અમલાઇ. * આ પુસ્તક પ્રત્યેક જૈનોએ વાંચવું જોઇએ જેથી ણમોકાર મન્ટની પ્રભાવના સંબંધમાં પ્રચલિત અંધશ્રદ્ધા દૂર થઈ સાચી શ્રદ્ધા થશે. - બિરધીલાલ શેઠી, જયપુર * “ણમોકાર મહામત્ર' વિષય ઉપર આવું વિશાળ વિવેચન પહેલા ક્યારેય વાંચવા મળ્યું નથી. મન્ન તન્ન સંબંધી ભ્રાન્તિઓનાં નિરાકરણ માટે લેખકે ઘણો જરૂરી પરિશ્રમ કર્યો છે. પંચપરમેષ્ઠીનાં સાચા સ્વરૂપનું દિગ્દર્શન કરવાવાળી આ અનુપમ કૃતિ છે. - અખિલ બંસલ, સમ્પાદક- માર્મિક ધારા, જયપુર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com