________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર નાટક પદાર્થોને પર જાણવા તે જ ભેદવિજ્ઞાન છે, એનું જ નામ પ્રજ્ઞા છે. જેવી રીતે રાજહંસ દૂધ અને પાણીને જુદા-જુદા કરી નાખે છે તેવી જ રીતે વિવેક વડે જીવ અને પુગલને જુદા કરવા, પુદ્ગલોમાંથી અહંબુદ્ધિ અથવા રાગ-દ્વેષ હટાવીને નિજસ્વરૂપમાં લીન થવું જોઈએ અને “તેરી ઘટ સર તામૈ તૂહી હૈ કમલ તાર્કે, તૂહી મધુકર હું સ્વવાસ પહચાન રે”ની શિખામણનો હમેશાં અભ્યાસ કરવો જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com