________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
સમયસાર નાટક भेदविग्यान जग्यो जिन्हिकै,
प्रगटी सुविवेक-कला-रसधानी।। भाव अनंत भए प्रतिबिंबित,
जीवन मोख दसा ठहरानी। ते नर दर्पन ज्यौं अविकार.
रहैं थिररूप सदा सुखदानी।। २२।। શબ્દાર્થ - રસધાનીઃશક્તિ.જીવને મોખ દશા=જાણે અહીં જ મોક્ષ પ્રાપ્ત કરી युध्या .
અર્થ - પોતાની જાતે પોતાનું સ્વરૂપ સંભાળવાથી અથવા શ્રીગુરુના મુખારવિંદ દ્વારા ઉપદેશ સાંભળવાથી* જેમને ભેદજ્ઞાન જાગ્રત થયું છે અર્થાત્ સ્વપર વિવેકની જ્ઞાનશક્તિ પ્રગટ થઈ છે, તે મહાત્માઓને જીવનમુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. તેમના નિર્મળ દર્પણ જેવા સ્વચ્છ આત્મામાં અનંત ભાવ ઝળકે છે પરંતુ તેનાથી કાંઈ વિકાર થતો નથી. તેઓ સદા આનંદમાં મસ્ત રહે છે. ૨૨.
शाननो भडिमा (सवैया भेऽत्रीस) याही वर्तमानसमै भव्यनिकौ मिटौ मौह,
लग्यौ है अनादिकौ पग्यौ है कर्ममलसौं। उदै करै भेदज्ञान महा रुचिकौ निधान,
उरकौ उजारौ भारौ न्यारौ दुंद-दलसौ।।
*240 नैसर्गि सभ्यर्शन छ. *240 घिम४ सभ्यर्शन छ. कथमपि हि लभन्ते भेदविज्ञानमूला - मचलितमनुभूतिं ये स्वतो वन्यतो वा। प्रतिफलननिमग्नाऽनन्तभावस्वभावै - Mकुरवदविकारा संततं स्युस्त एव।।२१।। त्यजतु जगदिदानी मोहमाजन्मलीढं
रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्। इह कथमपि नात्माऽनात्मना साकमेक:
किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम्।।२२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com