________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ ગ્રંથનું મુદ્રણકાર્ય અજિત મુદ્રણાલયના સંચાલક શ્રી મગનલાલજી જૈને કર્યુ છે. તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
“નાટક સુનત હિયે ફાટક ખુલત હૈ” પંડિતજીના આ કથનાનુસાર જે કોઈ ભવ્ય જીવ આ ગ્રંથના ઉચ્ચ આશયને અંતરમાં પરિણમાવશે તેનાં હૃદય-કબાટ ખૂલી જશે અને તેમનું આત્મકલ્યાણ અવશ્ય થશે. સોનગઢ
સાહિત્યપ્રકાશન સમિતિ વિ.સં ૨૦૨૯ વૈશાખ સુદ ૨
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ શ્રી કાનજીસ્વામીની ૮૪ મી
સોનગઢ( સૌરાષ્ટ્ર) જન્મજયંતી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com