SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ૪૧૯ અર્થ:- જ્યાં-ત્યાં (બધે ) જિનવાણીનો પ્રચાર થયો, પણ જેમની બુદ્ધિ મલિન છે તે સમજી શકયા નહિ. જેના ચિત્તમાં સ્વાભાવિક જ્ઞાન ઉત્પન્ન થયું છે તે આનું રહસ્ય તરત સમજી જાય છે. ૩૦. (દોહરા ) घट घट अंतर जिन बसै, घट घट अंतर जैन । મતિ-મવિરાજે પાનસર્યાં, "મતવાલા સમુÎ ના। રૂ।। અર્થ:- પ્રત્યેક હૃદયમાં જિનરાજ અને જૈનધર્મનો નિવાસ છે, પરંતુ ધર્મના પક્ષરૂપી દારૂ પીવાને લીધે મતવાલા લોકો સમજતા નથી. ૩૧. ( ચોપાઈ ) बहुत बढ़ाई कहांलौं कीजै । करिजरूप बात कहि लीजै ॥ नगर आगरे मांहि विख्याता । बानारसी नाम लघु ग्याता ।। ३२ ।। तामैं कवितकला चतुराई । कृपा करैं ये पांचौं भाई ।। पंच प्रपंच रहित हिय खोलै । ते बनारसीसौं हँसि बोलै ।। ३३ ।। અર્થ:- અધિક મહિમા કયાં સુધી કહીએ, મુદ્દાની વાત કહેવી ઉચિત છે. પ્રસિદ્ધ શહેર આગ્રામાં બનારસી નામના અલ્પજ્ઞાની થયા. તેમનામાં કાવ્ય-કૌશલ હતું અને ઉપર જણાવેલા પાંચે ભાઈઓ તેમના ઉપર કૃપા રાખતા હતા, તેમણે નિષ્કપટ થઈને સરળ ચિત્તથી હસીને કહ્યું.૩૨-૩૩. ૧. અહીં મતવાળા શબ્દના બે અર્થ છે (૧) મતવાળા મતવાળા= જેમને ધર્મનો પક્ષપાત છે. - = નશામાં, (૨) Please inform us of any errors on [email protected]
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy