SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર નાશ કરવો તે રૌદ્ર રસ છે, શરીરની અશુચિનો વિચાર કરવો તે બીભત્સ રસ છે, જન્મ-મરણ આદિનું દુઃખ ચિંતવવું તે ભયાનક રસ છે, આત્માની અનંત શક્તિનું ચિંતવન કરવું તે અદ્દભુત રસ છે, દઢ વૈરાગ્ય ધારણ કરવો તે શાંત રસ છે. જ્યારે હૃદયમાં સભ્યજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આ રીતે નવરસનો વિલાસ પ્રકાશિત થાય છે. ૧૩૫. ( ચોપાઈ ) जब सुबोध घटमैं परगासै। नव रस लखै एक रस मांही। तब रस विरस विषमता नासै ।। = ता विरस भाव मिटि जांही ।। १३६ ।। શબ્દાર્થ:- સુબોધ સમ્યજ્ઞાન. વિષમતા ભેદ. અર્થ:- જ્યારે હૃદયમાં સભ્યજ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે રસ-વિરસનો ભેદ મટી જાય છે. એક જ રસમાં નવ રસ દેખાય છે, તેથી વિરસભાવ નષ્ટ થઈને એક શાંત રસમાં જ આત્મા વિશ્રામ લે છે. ૧૩૬. (દોહરા ) सबरसगर्भित मूल रस, नाटक नाम गरंथ । जाके सुनत प्रवांन जिय, समुझे पंथ कुपंथ ।। १३७ ।। મિથ્યામાર્ગ. = = પ્રધાનરસ. કુપંથ શબ્દાર્થ:- મૂલ રસ અર્થ:- આ નાટક સમયસાર ગ્રંથ સર્વ રસોથી ગર્ભિત આત્માનુભવરૂપ મૂળ રસમય છે, તે સાંભળતા જ જીવ સન્માર્ગ અને ઉન્માર્ગને સમજી જાય છે. ૧૩૭. ( ચોપાઈ ) = वरतै ग्रंथ जगत हित काजा । प्रगटे अमृतचंद्र मुनिराजा ।। तब तिन्हि ग्रंथ जानि अति नीका। ૩૦૯ रची बनाई संसकृत टीका ।। १३८ ।। Please inform us of any errors on [email protected]
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy