________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા કર્મ ક્રિયાધાર
૯૧ શબ્દાર્થ:- સોઇ=તે જ. કરતારા=કર્તા. જાનનારા=જ્ઞાતા.
અર્થ:- જે કર્મ કરે તે કર્તા છે અને જે જાણે તે જ્ઞાતા છે, જે કર્તા છે તે જ્ઞાતા નથી હોતો અને જે જ્ઞાતા છે તે કર્તા નથી હોતો.
ભાવાર્થ- મૂઢ અને જ્ઞાની બન્નેની ક્રિયા જોવામાં એકસરખી લાગે છે પરંતુ બન્નેના ભાવોમાં મોટો તફાવત છે, અજ્ઞાની જીવ મમત્વભાવના સભાવમાં બંધન પામે છે અને જ્ઞાની મમત્વના અભાવમાં અબંધ રહે છે. ૩૩.
જે જ્ઞાની છે તે કર્તા નથી. (સોરઠા) ग्यान मिथ्यात न एक, नहि रागादिक ग्यान महि।
ग्यान करम अतिरेक, ग्याता सो करता नहीं।।३४।। શબ્દાર્થ- મહિમાં. અતિરેક ( અતિરિક્ત) ભિન્ન ભિન્ન.
અર્થ - જ્ઞાનભાવ અને મિથ્યાત્વભાવ એક નથી અને જ્ઞાનમાં રાગાદિભાવ હોતા નથી. જ્ઞાનથી કર્મ ભિન્ન છે, જે જ્ઞાતા છે તે કર્તા નથી. ૩૪.
જીવ કર્મનો કર્તા નથી (છપ્પા) करम पिंड अरु रागभाव, मिलि एक हौहि नहि। दोऊ भिन्न-सरूप बसहिं, दोऊ न जीवमहि।। करमपिंड पुग्गल, विभाव रागादि मूढ़ भ्रम। अलख एक पुग्गल अनंत, किमि धरहि प्रकृति सम।।
ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः, ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः। ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने ज्ञाता न कर्तेति ततः स्थितं च।। ५२।। कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्त्तरि
द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः। ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति
र्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्।। ५३ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com