________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૨ ]
[ મોક્ષશાસ્ત્ર આ જગતમાં બે જ માર્ગ છે- મોક્ષમાર્ગ અને સંસારમાર્ગ. આ બે સિવાય ત્રીજો કોઈ સાધનીય પદાર્થ નથી, તેથી આ સૂત્ર એમ પણ સ્થાપન કરે છે કે ધર્મધ્યાન અને શુક્લધ્યાન સિવાયના આર્ત અને રૌદ્રધ્યાન સંસારનાં કારણ છે. | ૨૯
આર્તધ્યાનના ચાર ભેદ છે; તેનું વર્ણન હવે અનુક્રમે ચાર સૂત્રો દ્વારા કરે છે. आर्तममनोज्ञस्य संप्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वा हारः ।। ३०।।
અર્થ:- [ મનોજ્ઞસ્ય સંપ્રયો] અનિષ્ટ પદાર્થનો સંયોગ થતાં [તન વિપ્રયોય] તેને દૂર કરવા માટે [મૃતિ સમન્વાદાર:] વારંવાર વિચાર કરવો તે [ ગાર્નન્] અનિષ્ટ સંયોગજ નામનું આર્તધ્યાન છે. તે ૩૦ મા
વિપરીતં મનોજ્ઞસ્થા રૂાા અર્થ- [ મનોજ્ઞ] ઈષ્ટ પદાર્થ સંબંધી [ વિપરીત] ઉપર કરતાં વિપરીત અર્થાત્ ઈષ્ટ પદાર્થનો વિયોગ થતાં તેનાં સંયોગ માટે વારંવાર વિચાર કરવો તે ઈષ્ટ વિયોગજ' નામનું આર્તધ્યાન છે. || ૩૧ |
વેનાયાW Tી રૂા અર્થ:- [વેનીયા ૨] રોગજનિત પીડા થતાં તેને દૂર કરવા માટે વારંવાર ચિંતવન કરવું, તે વેદનાજન્ય આર્તધ્યાન છે. | ૩ર
નિવારં વા રૂરૂ ના અર્થ- [ નિવાનં ] ભવિષ્યકાળ સંબંધી વિષયોની પ્રાપ્તિમાં ચિત્તને તલ્લીન કરી દેવું તે નિદાનજ આર્તધ્યાન છે. IT ૩૩ાા
ગુણસ્થાન અપેક્ષાએ આર્તધ્યાનના સ્વામી
तदविरतदेशविरतप्रमत्तसंयतानाम्।।३४।। અર્થ:- (ત ) તે આર્તધ્યાન [વિરત] અવિરત- પહેલા ચાર ગુણસ્થાન, [ રેશવિરત ] દેશવિરત- પાંચમું ગુણસ્થાન અને [પ્રમત્તસંયતાનામ્ ] પ્રમત્ત સંયતછઠ્ઠા ગુણસ્થાને હોય છે. નોંધ- “નિદાનજ' આર્તધ્યાન છઠ્ઠા ગુણસ્થાને હોતું નથી.
ટીકા મિથ્યાદષ્ટિ જીવ તો અવિરત છે અને સમ્યગ્દષ્ટિ જીવ પણ અવિરત હોય છે. જેથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com