________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૪ સૂત્ર ર૧ ]
[ ૨૮૫ ૪. ભોગભૂમિના મનુષ્ય, તિર્યંચ
જ્યોતિષીમાંઃ મિથ્યાષ્ટિ કે સાસાદન ગુણ
સ્થાનવાળા ૫. તાપસી
જ્યોતિષીમાં; ૬. ભોગભૂમિના સમ્યગ્દષ્ટિ મનુષ્ય કે તિર્યંચ સૌધર્મ અને ઐશાનમાં; ૭. કર્મભૂમિના મનુષ્ય-મિથ્યાષ્ટિ ભવનવાસીથી ઉપરિમરૈવેયક અથવા સાસાદાન
સુધી; ૮. કર્મભૂમિના મનુષ્ય જેને દ્રવ્ય (બાહ્ય) રૈવેયક પર્યત
જિનલિંગ અને ભાવ મિથ્યાત્વ કે સાસાદન હોય તે ભવ્ય મિથ્યાદષ્ટિ નિર્ચથલિંગ ઉપરિમ (નવમી) રૈવેયકમાં ધારણ કરી, મહાન શુભભાવ
અને તપ સહિત હોય તે ૧૦. પરિવ્રાજક તાપસીનો ઉત્કૃષ્ટ ઉપપાદ બ્રહ્મ (પંચમ) સ્વર્ગ પર્વત; ૧૧. આજીવક (કાંજીના આહારી) નો બારમા સ્વર્ગ પર્વત;
ઉત્કૃષ્ટ ઉપપદ ૧૨. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સૌધર્માદિથી અશ્રુત સુધી (તેથી પ્રકર્ષતાવાળો શ્રાવક
નીચે કે ઉપર નહિ); ૧૩. ભાવલિંગી નિગ્રંથ સાધુ
સર્વાર્થસિદ્ધિ પર્યત; ૧૪. અણુવ્રતધારી તિર્યંચ (સ્વયં
સૌધર્મથી બારમા સ્વર્ગ પર્યત; પ્રભાચળની અંદરના) ૧૫. પાંચ મેરુ સંબંધી ત્રીસ ભોગભૂમિના ભવનત્રિકમાં
મનુષ્ય-તિર્યંચ મિથ્યાદષ્ટિ ૧૬. મિથ્યાદષ્ટિ સમ્યગ્દષ્ટિ
સૌધર્મ-ઐશાનમાં ૧૭. છનું ભોગભૂમિ અને માનુષોત્તર સ્વય- ભવનત્રિકમાં
પ્રભાચલ પર્વતની વચ્ચેના અસંખ્યાત દ્વીપમાં ઊપજેલા તિર્યંચો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com